તેલંગાણામાં સરકાર બદલાઈ, 9 વર્ષ 182 દિવસ પછી KCR મુખ્યપ્રધાન પદેથી હટશે

ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) જ્યારે 2014માં તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારથી સત્તામાં છે, 2018ની ચૂંટણી પણ જીતી હતી અને આ વખતે હેટ્રિકની આશા હતી, પરંતુ કોંગ્રેસે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

તેલંગાણામાં સરકાર બદલાઈ, 9 વર્ષ 182 દિવસ પછી KCR મુખ્યપ્રધાન પદેથી હટશે
KCR
Follow Us:
| Updated on: Dec 03, 2023 | 7:22 PM

કોંગ્રેસ પહેલીવાર તેલંગાણામાં સરકાર બનાવવા માટે તૈયાર છે. તેલંગાણામાં કોંગ્રેસ માટે આ સફળતા જાદુથી ઓછી નથી. આ પહેલા કોંગ્રેસને તેલંગાણામાં 2014માં 19 અને 2019માં 21 બેઠકો મળી હતી. કોંગ્રેસ માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેણે એક પ્રાદેશિક પક્ષને હરાવીને તેલંગાણામાં સત્તા મેળવી છે. આ જીત સાથે દક્ષિણમાં કોંગ્રેસ માટે વધુ એક દ્વાર ખુલી ગયો છે. ત્યારે 9 વર્ષ 182 દિવસ પછી કેસીઆર મુખ્યપ્રધાન પદેથી હટશે.

ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) જ્યારે 2014માં તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારથી સત્તામાં છે, 2018ની ચૂંટણી પણ જીતી હતી અને આ વખતે હેટ્રિકની આશા હતી, પરંતુ કોંગ્રેસે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસે લગભગ એક દાયકા જૂના શાસક પક્ષને સત્તા પરથી દૂર કરવાના હેતુથી ખાસ ચૂંટણી ઝુંબેશ શરૂ કરી હતી, જ્યારે ભાજપે પણ શાસક પક્ષ સામે ખાસ ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો તેલંગાણામાં કોંગ્રેસે મારી બાજી, જાણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હતું આ રાજ્ય

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

તેલંગાણામાં કોંગ્રેસ કઈ રીતે બની સૌથી મોટી પાર્ટી?

રાજકીય નિષ્ણાતો પણ તેલંગાણામાં કોંગ્રેસની રણનીતિની પ્રશંસા કરી રહ્યા હતા. કોંગ્રેસનું ધ્યાન ‘કલ્યાણ મોડલ અને વિકાસ મોડલ’ પર રહ્યું અને ચૂંટણી પ્રચારમાં આના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોંગ્રેસે વચન આપ્યું છે કે તે દરેક બેરોજગાર યુવાનોને દર મહિને 4,000 રૂપિયા, મહિલાઓને 2,500 રૂપિયા, વૃદ્ધોને 4,000 રૂપિયા પેન્શન અને ખેડૂતોને 15,000 રૂપિયા આપશે. આ સિવાય કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન કેસીઆરના કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવતો હતો. એવું પણ કહેવાય છે કે ભાજપ સાથે તેમની સાંઠગાંઠ છે. આ તમામ દાવ કોંગ્રેસના પક્ષમાં હતા અને બીઆરએસને હારનો સામનો કરવો પડ્યો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">