20 એપ્રિલના મહત્વના સમાચાર : સીએમ શિંદેએ મહારાષ્ટ્રની સંભાજીનગર નગર સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા મતદાન થયુ છે. ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ તો બિહાર-રાજસ્થાનમાં સૌથી ઓછું મતદાન નોંધાયુ છે. પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે રાજપૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

20 એપ્રિલના મહત્વના સમાચાર : સીએમ શિંદેએ મહારાષ્ટ્રની સંભાજીનગર નગર સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2024 | 6:56 PM

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા મતદાન થયુ છે. ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ તો બિહાર-રાજસ્થાનમાં સૌથી ઓછું મતદાન નોંધાયુ છે. પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે રાજપૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. સભામાં તિરંગો આપી નિયમ ભંગ કર્યાનો ભાજપનો આરોપ છે. ગુજરાતના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાતા ગરમી ઘટશે.  અમદાવાદ સહિતના શહેરોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે..દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">