AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રસે મેનિફેસ્ટોમાં જાહેર કર્યા આ ખેડૂતલક્ષી વાયદાઓ

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે

Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રસે મેનિફેસ્ટોમાં જાહેર કર્યા આ ખેડૂતલક્ષી વાયદાઓ
Gujarat Congress Manifesto
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:01 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસનું ‘જન ઘોષણાપત્ર’ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખેડૂતલક્ષી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ખેડૂતની રૂ. 3 લાખ સુધીની લોન માફ થશે અને વીજ બીલ માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખેડૂતલક્ષી વાયદાઓ

  1.  ખેડૂતની રૂ. 3 લાખ સુધીની લોન માફ થશે, વીજ બીલ માફ કરાશે
  2. નિષ્ણાતો અને હિતધારકોના પ્રતિનિધિત્વ સાથે કૃષિ આયોગની રચના
  3.  જમીન સંપાદન માટે યુપીએ સરકારના જમીન સંપાદન અધિનિયમ 2013નું અમલીકરણ
  4.  સરકારની પાક વીમા કંપની દ્વારા નવી પાક વીમા યોજનાનો અમલ
  5.  સૌરાષ્ટ્ર, કચ્છ ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા ઉકેલવા ટાસ્ક ફોર્સ
  6.  પાક વીમા યોજના પાક ધરાવનાર ખેડૂત/ભાગીદારને આવરી લેશે.
  7.  ખેડૂતોને દિવસમાં દસ કલાક વીજળી
  8.  ડુંગરાળ અને ઉપરના વિસ્તારો માટે ચેકડેમ અને લિફ્ટ ઈરીગેશનની યોજના
  9.  MSP માત્ર ટેકાના ભાવ પરની ખરીદી માટે જ લાગુ થશે
  10.    જમીનની નવી વૈજ્ઞાનિક માપણી, જૂનું મીટરીંગ રદ કરવામાં આવશે

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">