Gujarat : ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ ! પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ હાથનો સાથ છોડી કરશે ‘કેસરિયા’

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) અગાઉ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.

Gujarat : ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ ! પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ હાથનો સાથ છોડી કરશે 'કેસરિયા'
Gujarat Congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 12:39 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections)  પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તો આ બધાની વચ્ચે કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધુ એક વાર ભંગાણ પડ્યુ છે.મહેસાણા જિલ્લાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલ (Naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમારે (Raju Parmar) કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.

કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત

ગુજરાતના રાજકારણમાં ઉગતો સિતારો હાર્દિક પટેલે 2 જુને 15 હજાર કાર્યકરો સાથે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.તે બાદ પણ કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત છે.મહેસાણા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.નરેશ રાવલે (naresh raval)  પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે,ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં હું અને રાજુ પરમાર 17 મી ઓગસ્ટના રોજ 11 વાગ્યે ભાજપમાં (BJP) જોડાઈશું.સાથે જ નારાજ નરેશે કહ્યું કે,છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસમાં સમસ્યાઓ હતી,પરંતુ તેના કારણોમાં અત્યારે પડતા નથી.ટીમ વર્કનો કોંગ્રેસમાં મોટો અભાવ છે. સાચી પરિસ્થિતિ ન જાણીને બેક બાઇટિંગ કરવું એ સ્થિતિ કોંગ્રેસમાં હોવાનુ જણાવ્યુ છે.વધુમાં ઉમેર્યું કે,હાઇકમાન્ડ સાથે અને પ્રદેશ સ્તરના નેતાઓ સાથે ઘણા બધા કડવા અનુભવો રહ્યા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નરેશ પટેલ પાર્ટીથી નારાજ

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી પક્ષમાં અવગણનાને કારણે નરેશ રાવલ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા. જેને કારણે તેણે હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat election 222) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે નરેશ રાવલ અને રાજુ પરમાર જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને ફટકો પડી શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">