નંદીગ્રામમાં મમતા બેનર્જી ભલે હારી ગયા, પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી, જાણો કાયદો શું કહે છે

મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી ભલે હારી ગયા હોય. પરંતુ બંગાળના મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ આ માટે તેમને શું કરવું પડશે ચાલો જણાવીએ.

નંદીગ્રામમાં મમતા બેનર્જી ભલે હારી ગયા, પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી, જાણો કાયદો શું કહે છે
FILE PHOTO
Follow Us:
| Updated on: May 03, 2021 | 10:00 AM

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે મોટો વિજય મેળવ્યો. જોકે મમતા બેનર્જી ખુદ નંદીગ્રામ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. સુવેન્દુ અધિકારીએ તેમને લગભગ 1700 મતોથી હરાવ્યો. જોકે, મમતા અને તેની પાર્ટીએ કહ્યું છે કે તેઓ તેની વિરુદ્ધ કોર્ટમાં જશે. ટીએમસી સુપ્રીમો ચૂંટણી ભલે હારી ગયા હોય, પરંતુ મુખ્ય પ્રધાન બનવામાં કોઈ મુશ્કેલી નથી.

ભારતીય બંધારણની આર્ટિકલ 164 હેઠળ તેઓ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. આર્ટિકલ 164 (4) જણાવે છે કે, “કોઈ મંત્રી જે સતત છ મહિના સુધી રાજ્ય વિધાનસભાના સભ્ય ન હોય, તેઓએ પદ છોડવું પડશે.” મતલબ કે મમતા બેનર્જીને છ મહિનાની અંદર કોઈપણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતવી પડશે. 2011 માં મમતા બેનર્જીએ જ્યારે પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે તેઓ સંસદસભ્ય રહ્યા હતા. અને તેમણે વિધાનસભાની ચૂંટણી લડી નહોતી. ત્યાર બાદ થોડા મહિના પછી તે ભબાનીપુરથી ચૂંટાયા.

કોંગ્રેસના નેતા અને કાનૂની નિષ્ણાત અભિષેક સિંઘવીએ કહ્યું કે, “મમતા બેનર્જીના મુખ્યમંત્રી બનવા અને છ મહિનાની અંદર ચૂંટાયા હોવા અંગે કોઈએ પણ કાયદેસર અને નૈતિક રીતે વાંધો ઉઠાવવો ન જોઈએ. જો કોઈ તેને મુદ્દો બનાવે છે, તો તે ભારતીય બંધારણ વિશેની તેમની જાણકારીના અભાવને પ્રતિબિંબિત કરશે. ”

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

ચાલો તમને જણાવી દઈએ કે બંગાળમાં ટીએમસી સતત ત્રીજી વખત સરકાર બનાવશે. આ જીતથી મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે બિન-ભાજપ, બિન-કોંગ્રેસ ગ્રુપ તરેકે મહત્વ અપાવે છે. ચૂંટણી દરમિયાન તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પડકારતા જોવા મળ્યા હતા. મમતા બેનર્જીએ પોતાને “બંગાળની બેટી” તરીકે રજૂ કરવાની ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આનાથી સરકારમાં એન્ટિ-ઇન્કમ્બન્સી ઓછી થઈ.

આ પણ વાંચો: જોરદાર શોધ: ધોરણ 6 ની વિદ્યાર્થીનીએ બનાવ્યું એવું હેલ્મેટ, જે કોરોનાથી બચાવે અને ઈમરજન્સીમાં મદદ કરે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">