તરબૂચ-શક્કરટેટીની ખેતીમાં ખેડૂતો ઓછા રોકાણ અને ટૂંકા ગાળે કરી શકે છે સારી કમાણી

નિષ્ણાંતોના મતે તરબૂચ અને શક્કરટેટીની ખેતી માટે અત્યારથી જ ખેતરો તૈયાર કરી લેવા જોઈએ. સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડ કરી પ્રતિ એકર બે થી ત્રણ ટન સડેલા છાણનો ઉપયોગ કરવો.

તરબૂચ-શક્કરટેટીની ખેતીમાં ખેડૂતો ઓછા રોકાણ અને ટૂંકા ગાળે કરી શકે છે સારી કમાણી
Watermelon (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 2:45 PM

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તરબૂચ-શક્કરટેટીનું વાવેતર કરી શકાય છે, જેમાં એક એકરમાંથી 12 થી 22 ટન જેટલી ઉપજ મેળવી શકાય છે. તરબૂચ (Watermelon)અને શક્કરટેટીની ખેતી (Muskmelon Farming)કરીને ખેડૂતો (Farmers)બે મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. જો તમારે વધુ નફો મેળવવો હોય તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કરવું જોઈએ. એપ્રિલ સુધીમાં પ્રતિ એકર 12 થી 22 ટન તરબૂચ મેળવી શકાય છે. બાદમાં આ જમીનમાં રીંગણ અને અન્ય પાક જુલાઈ મહિનામાં લઈ શકાય છે. ત્યારે ચાલો જાણીએ તરબૂચ-શક્કરટેટીની ખેતી વિશે.

નિષ્ણાંતોના મતે તરબૂચ અને શક્કરટેટીની ખેતી માટે અત્યારથી જ ખેતરો તૈયાર કરી લેવા જોઈએ. સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડ કરી પ્રતિ એકર બે થી ત્રણ ટન સડેલું છાણનો ઉપયોગ કરવો. ખેતરમાં પાણીનું પ્રમાણ વધુ કે ઓછું ન હોવું જોઈએ. તેમજ તરબૂચની વાવણી 2.5 થી 3.0 મીટરના અંતરે કરવામાં આવે છે. જો યોગ્ય સમયે વાવેતર કરવામાં આવે તો તરબૂચની ઉપજ ઘણી સારી મળે છે

સિંચાઈ અને ખાતર

તરબૂચની ખેતીમાં સિંચાઈની જરૂર પડે છે. તેને ટપક સિંચાઈ દ્વારા સિંચાઈ કરી શકાય છે. તેનો ફાયદો એ છે કે દરેક છોડની જરૂરિયાત ઓછા પાણીમાં પૂરી કરી શકાય છે. ખાતર પણ આ જ પદ્ધતિથી આપી શકાય છે. NPK 19:19 તરબૂચ-શક્કરટેટીમાં નાખવું જોઈએ.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

તરબૂચનું ઉત્પાદન પ્રતિ એકર 22 ટન સુધી મળી શકે

એપ્રિલમાં મળે છે સારી કિંમત

જો તમારે તરબૂચ અને શક્કરટેટીનો સારો ભાવ જોઈતો હોય તો વહેલી ખેતી કરવી જોઈએ. તરબૂચ પ્રતિ એકર 22 ટન ઉપજ આપી શકે છે. બજારમાં 10 થી 18 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે. ત્યારે પ્રતિ એકર શક્કરટેટીનું ઉત્પાદન લગભગ 12 ટન જેટલું મળી શકે છે. તેની કિંમત બજારમાં 20 થી 25 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. એપ્રિલમાં આખો પાક તૈયાર થઈ જાય છે. આ પછી આ ખેતરમાં રીંગણનું વાવેતર કરી શકાય છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Top 5 Vegetable crop: ફેબ્રુઆરીમાં વાવી શકાતી 5 મહત્વની શાકભાજી, જાણો વિગત

આ પણ વાંચો: સ્માર્ટફોનની Touch Screen નથી કરી રહી બરાબર કામ, આ સરળ ટિપ્સથી કરો ઠીક

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">