AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, 1 કિલોની કિંમત છે 1 લાખ રૂપિયા! જાણો શું છે તેના ફાયદા

શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે.

વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, 1 કિલોની કિંમત છે 1 લાખ રૂપિયા! જાણો શું છે તેના ફાયદા
Hop Shoots
Follow Us:
| Updated on: Feb 05, 2021 | 1:05 PM

શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતીની ટ્રાયલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.

બિહારના ઔરંગાબાદ જિલ્લાના નવીનગરમાં આવતા કરમડિહ ગામના 38 વર્ષીય ખેડૂત અમરેશ સિંહ એ હોપ શૂટની ખેતી શરૂ કરી છે. આ શાકભાજી છ વર્ષ પહેલા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાઇ હતી. 1000 પાઉન્ડ એટલે લગભગ 1 લાખ રૂપિયા થાય. હોપ શૂટ ભાગ્યે જ ભારતીય બજારમાં જોવા મળે છે અને ફક્ત વિશેષ ઓર્ડર આપીને જ ખરીદી શકાય છે. અમરેશના જણાવ્યા મુજબ હોપ શૂટની ખેતી 60 ટકાથી વધુ સફળ રહી છે.

હોપ શૂટનો ઉપયોગ હોપ શૂટના ફળ, ફૂલ અને ડાળીઓનો ઉપયોગ પીણા ઉત્પાદનો અને એન્ટીબાયોટીક્સ દવા બનાવવા માટે થાય છે. ટીબીની સારવાર માટે આ છોડની દાંડીમાંથી દવા બનાવવામાં આવે છે. તેના ફૂલને હોપ-કોન અથવા સ્ટ્રોબાઇલ કહેવામાં આવે છે. આ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, તેથી ઔષધિ તરીકે હોપ શૂટનો ઉપયોગ યુરોપિયન દેશોમાં વધારે થાય છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર અને યુવાન રાખવા માટે પણ કરવામાં આવે છે.

પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વામિકા ગબ્બીના પરિવાર વિશે જાણો
શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત
Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ..તો અજમાવો આ ટ્રિક

હોપ શૂટની શોધ ક્યારે થઈ હતી? 11 મી સદીમાં હોપ શૂટની શોધ થઈ હતી. હર્બલ દવાના ઉપયોગ પછી, ધીમે ધીમે તેનો શાકભાજી તરીકે પણ ઉપયોગ થવા લાગ્યો. હોપ શૂટમાં હ્યુમ્યુલોન અને લ્યુપુલોન નામનું એસિડ હોય છે, જે માનવ શરીરમાં કેન્સરના કોષોને મારવા માટે અસરકારક છે. આ શાકભાજી પાચનતંત્રમાં સુધારો કરે છે. હતાશા અને અસ્વસ્થતાથી પીડાતા લોકો માટે પણ તે ઉપયોગી છે. અનિદ્રાની સમસ્યાના નિવારણ માટે પણ તે અસરકારક છે.

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">