વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, 1 કિલોની કિંમત છે 1 લાખ રૂપિયા! જાણો શું છે તેના ફાયદા

શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે.

વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, 1 કિલોની કિંમત છે 1 લાખ રૂપિયા! જાણો શું છે તેના ફાયદા
Hop Shoots
Follow Us:
| Updated on: Feb 05, 2021 | 1:05 PM

શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતીની ટ્રાયલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.

બિહારના ઔરંગાબાદ જિલ્લાના નવીનગરમાં આવતા કરમડિહ ગામના 38 વર્ષીય ખેડૂત અમરેશ સિંહ એ હોપ શૂટની ખેતી શરૂ કરી છે. આ શાકભાજી છ વર્ષ પહેલા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાઇ હતી. 1000 પાઉન્ડ એટલે લગભગ 1 લાખ રૂપિયા થાય. હોપ શૂટ ભાગ્યે જ ભારતીય બજારમાં જોવા મળે છે અને ફક્ત વિશેષ ઓર્ડર આપીને જ ખરીદી શકાય છે. અમરેશના જણાવ્યા મુજબ હોપ શૂટની ખેતી 60 ટકાથી વધુ સફળ રહી છે.

હોપ શૂટનો ઉપયોગ હોપ શૂટના ફળ, ફૂલ અને ડાળીઓનો ઉપયોગ પીણા ઉત્પાદનો અને એન્ટીબાયોટીક્સ દવા બનાવવા માટે થાય છે. ટીબીની સારવાર માટે આ છોડની દાંડીમાંથી દવા બનાવવામાં આવે છે. તેના ફૂલને હોપ-કોન અથવા સ્ટ્રોબાઇલ કહેવામાં આવે છે. આ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, તેથી ઔષધિ તરીકે હોપ શૂટનો ઉપયોગ યુરોપિયન દેશોમાં વધારે થાય છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર અને યુવાન રાખવા માટે પણ કરવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હોપ શૂટની શોધ ક્યારે થઈ હતી? 11 મી સદીમાં હોપ શૂટની શોધ થઈ હતી. હર્બલ દવાના ઉપયોગ પછી, ધીમે ધીમે તેનો શાકભાજી તરીકે પણ ઉપયોગ થવા લાગ્યો. હોપ શૂટમાં હ્યુમ્યુલોન અને લ્યુપુલોન નામનું એસિડ હોય છે, જે માનવ શરીરમાં કેન્સરના કોષોને મારવા માટે અસરકારક છે. આ શાકભાજી પાચનતંત્રમાં સુધારો કરે છે. હતાશા અને અસ્વસ્થતાથી પીડાતા લોકો માટે પણ તે ઉપયોગી છે. અનિદ્રાની સમસ્યાના નિવારણ માટે પણ તે અસરકારક છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">