Gram Suraksha Yojana: માત્ર 50 રુપિયાના રોકાણથી ખેડૂતોને મળશે 35 લાખ રૂપિયાનું રિર્ટન

ગ્રામીણ ભારતની આવક વધી શકે તે માટે સરકાર ગ્રામીણ વિકાસ માટે ઘણી યોજનાઓ લાવે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરીને, લાભાર્થીઓને પાકતી મુદત પર 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.

Gram Suraksha Yojana: માત્ર 50 રુપિયાના રોકાણથી ખેડૂતોને મળશે 35 લાખ રૂપિયાનું રિર્ટન
Gram Suraksha YojanaImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 6:36 PM

ગ્રામીણ ભારત આપણા અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અહીંના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. જેને જોતા સરકાર લોકોની આવક વધારવાના તમામ પ્રયાસો કરી રહી છે. ગ્રામીણ ભારતની આવક વધી શકે તે માટે સરકાર ગ્રામીણ વિકાસ માટે ઘણી યોજનાઓ લાવે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરીને, લાભાર્થીઓને પાકતી મુદત પર 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.

આ પણ વાંચો: હવે વંદે ભારત ટ્રેનના ટ્રેક વચ્ચે નહીં આવે ઢોર, અમદાવાદથી મુંબઇ જતી વંદે ભારત ટ્રેનના રૂટ પર લગાવાઇ રહી છે પ્રોટેક્શન વોલ

ગ્રામ સુરક્ષા યોજનાના લાભો

ગ્રામ સુરક્ષા યોજના એ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. જેમાં 19 વર્ષથી 35 વર્ષ સુધીના ભારતીય નાગરિક અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે ગ્રામ સુરક્ષા યોજનામાં 10,000 રૂપિયાથી લઈને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે આ યોજનામાં દર મહિને, ત્રણ મહિના, છ મહિના અથવા દર વર્ષે હપ્તાઓમાં રોકાણ કરી શકો છો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સ્કીમ હેઠળ ખાતાધારકે દરરોજ 50 રૂપિયા એટલે કે દર મહિને 1500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જે બાદ મેચ્યોરિટી પર 31 લાખથી 35 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. આ સાથે, જો લાભાર્થી 80 વર્ષની વયે મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને બોનસની સાથે સંપૂર્ણ રકમ આપવામાં આવશે.

લોન અને બોનસનો લાભ મળશે

ગ્રામ સુરક્ષા યોજનામાં, રોકાણકારોને બોનસ અને લોનની સુવિધા આપવામાં આવે છે, પરંતુ લોનની સુવિધા ત્યારે જ મળી શકે છે જ્યારે લાભાર્થી 4 વર્ષથી રોકાણ કરી રહ્યા હોય. ત્યારે 5 વર્ષ પછી, બોનસનો લાભ પણ શરૂ થાય છે. આ ઉપરાંત, જો ધારક રોકાણ દરમિયાન જ સરન્ડર કરવા માંગે છે, તો આ સુવિધા 3 વર્ષ પછી ઉપલબ્ધ થશે.

પૈસા ક્યારે મળશે

પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના હેઠળ 80 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર 35 લાખ રૂપિયાની રકમ મળશે. આ સિવાય લાભાર્થી પાકતી મુદત પહેલા રકમ પણ ઉપાડી શકે છે. આ કિસ્સામાં, 55 વર્ષ માટે રોકાણ પર 31 લાખ 60,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. 58 વર્ષની મુદત માટે રોકાણ કરવા પર, 33 લાખ 40,000 રૂપિયા અને 60 વર્ષની પરિપક્વતા પર, 34 લાખ 60,000 રૂપિયાની સંપૂર્ણ રકમ આપવામાં આવશે.

ઈચ્છુક રોકાણકારો વધુ માહિતી માટે ભારતીય પોસ્ટની અધિકૃત સાઇટની મુલાકાત લઈને યોજના સંબંધિત માહિતી મેળવી શકે છે. આ સિવાય તમે નજીકની પોસ્ટ ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">