AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: ખેડૂતો ફોન કોલ દ્વારા ઘરે બેઠા જાણી શકશે અરજીનું સ્ટેટસ

PM કિસાન (PM Kisan) યોજનામાં નોંધણી કરાવવા માટે દેશભરના નાના અને સીમાંત ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે ખેડૂતોએ પીએમ કિસાનની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

PM Kisan: ખેડૂતો ફોન કોલ દ્વારા ઘરે બેઠા જાણી શકશે અરજીનું સ્ટેટસ
PM Kisan YojanaImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 9:56 AM
Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)દેશની સૌથી મોટી યોજનાઓમાંની એક છે. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ યોજના તરફ આકર્ષાયા છે. ઉદાહરણ તરીકે, જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજના માટે નોંધણી કરાવી નથી. તે પણ હવે પીએમ કિસાન (PM Kisan)યોજનામાં નોંધણી કરાવવા માટે અરજી કરી રહ્યા છે. તે ખેડૂતો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે અંતર્ગત આવા ખેડૂતો ઘરે બેઠા ફોન કોલ દ્વારા તેમની અરજીનું સ્ટેટસ જાણી શકશે.

ખેડૂતો 155261 પર ફોન કરીને અરજીની સ્થિતિ ચકાસી શકે છે

PM કિસાન યોજનામાં નોંધણી કરાવવા માટે દેશભરના નાના અને સીમાંત ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે ખેડૂતોએ પીએમ કિસાનની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પછી, ખેડૂતો અરજીની સ્થિતિ જાણવા માટે 155261 પર કૉલ કરી શકે છે. તેના દ્વારા ખેડૂતો તેમની અરજીની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરી શકે છે. યોજનામાં અરજી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.

12મો હપ્તો બહાર પાડવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2019માં પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ મંત્રાલય અત્યાર સુધી નોંધાયેલા ખેડૂતોના ખાતામાં નાણાંના 11 હપ્તા મોકલવામાં આવ્યા છે. તેથી 12મો હપ્તો મોકલવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. હકીકતમાં, પીએમ કિસાન યોજના હેઠળ, મંત્રાલય એક વર્ષમાં નોંધાયેલા ખેડૂતોને 6 હજાર રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે, એટલે કે દર ચોથા મહિને 2 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.

e-KYC છે ફરજિયાત

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે અહીં જાણવું મહત્વપૂર્ણ છે કે મંત્રાલયે યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે ઇ-કેવાયસી કરવું ફરજિયાત બનાવ્યું છે. હકીકતમાં, છેલ્લા હપ્તામાં, યોજનામાં ખામી હતી. જે પછી મંત્રાલયે તમામ લાભાર્થી ખેડૂતો માટે ઇ-કેવાયસી કરવું ફરજિયાત બનાવ્યું છે. ઉદાહરણ તરીકે, જે ખેડૂતોના ઇ-કેવાયસી થયા નથી, તેમના હપ્તા અટકી શકે છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">