e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે? આજે અમે તમને જણાવીશું કે કયા લોકો ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે અને કયા ખેડૂતો આ કાર્ડ બનાવવા માટે પાત્ર છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 8:05 AM

e-Shram Card: આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ (e Shram Card) મેળવી રહ્યા છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો અને કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ બનાવવાથી તેમને ઘણા ફાયદા થાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, ઈ-શ્રમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ સિવાય સરકારી રેકોર્ડમાં આવવાથી તેમની રોજગાર મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઈ-શ્રમ કાર્ડ દ્વારા કામદારો સરકારની વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ લઈ શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો (Farmers)નો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે? આજે અમે તમને જણાવીશું કે કયા લોકો ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે અને કયા ખેડૂતો આ કાર્ડ બનાવવા માટે પાત્ર છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

ઈ-શ્રમ કાર્ડ કોણ મેળવી શકે છે

અસંગઠિત ક્ષેત્રનો કોઈપણ કાર્યકર જે EPFO ​​અને ESIC ના સભ્ય નથી. તે પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કામદારોને તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ લોકો લેબર પોર્ટલ પર જઈને સરળતાથી ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાંધકામ કામદારો, સ્થળાંતર મજૂરો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય કોઈપણ કામદાર તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

ખેડૂતો પણ ઈ-શ્રમ કાર્ડ બનાવી શકશે

ઈ-શ્રમ પોર્ટલ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ ખેતમજૂર અને જમીન વિહોણા ખેડૂત પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. ત્યારે જે ખેડૂતોની પોતાની જમીન છે તેમના માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવશે નહીં. એટલે કે માત્ર ખેતમજૂર અને જમીન વિહોણા ખેડૂત આ કાર્ડ બનાવડાવી શકે છે.

આ પણ વાંચો: Reliance Jio 5G સ્પીડ ટેસ્ટની માહિતી થઈ લીક, 4Gની સરખામણીએ હશે આટલી ગણી ડાઉનલોડ સ્પીડ

આ પણ વાંચો: UP Election: જયંત ચૌધરીએ થોડા કલાકોમાં જ અમિત શાહની ઓફર ફગાવી દીધી, સમજો પશ્ચિમ યુપીમાં ભાજપ માટે જાટ વોટ કેમ મહત્વપૂર્ણ છે?

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">