Valsad :નિઃસંતાનપણું દૂર કરવા લોકો પાસેથી રૂપિયા ખંખેરનારા બેને લોકોએ માર્યા

Valsad : શનિવારે પણ નિઃસંતાન દંપતીને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા પડાવી ગયા હતા. કહેવાતા વેધરાજ પરિવારના ઘરે મોબાઈલ ભૂલી જતા ફરી ગામમાં આવ્યા હતા,

Valsad :નિઃસંતાનપણું દૂર કરવા લોકો પાસેથી રૂપિયા ખંખેરનારા બેને લોકોએ માર્યા
Valsad: Two people killed for extorting money from people to eradicate childlessness
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 08, 2022 | 5:49 PM

વલસાડ (Valsad) તાલુકામાં નિઃસંતાનપણુ દૂર કરવાની દવા આપી રૂપિયા ખંખેરનારા બે ઢોંગીનો (Hypocrite)પર્દાફાશ કરી લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. વલસાડના ખડકીભગડા કુંભારવાડા વિસ્તારમાં આ ઢોંગીઓએ એક વર્ષ પહેલા પણ નિઃસંતાનપણુ દૂર કરવાના દાવા કરી લોકોને ખંખેર્યા હતા. જે લોકો પાસેથી એક વર્ષ અગાઉ આ બાબતે રૂપિયા પડાવ્યા હતા, તેની સાથે જ કહેવાતા વૈધરાજનો ભેટો થઈ જતાં પોલ ખુલ્લી પડી ગઈ હતી.

આ બનાવ અંગે પોલીસ (POLICE) સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના ખડકીભગા કુંભાર વાડ વિસ્તારમાં એક વર્ષ અગાઉ મજબૂર પરિવારોને આયુર્વેદિક દવા પીવડાવી છેતરી જનાર બે ઢોંગી ફરી આજ ગામમાં આવ્યા હતા.

શનિવારે પણ નિઃસંતાન દંપતીને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા પડાવી ગયા હતા. કહેવાતા વેધરાજ પરિવારના ઘરે મોબાઈલ ભૂલી જતા ફરી ગામમાં આવ્યા હતા, મહિલાને દવા પીવડાવી છે હજાર પડાવી જનારને અગાઉ ભોગ બનેલા લોકોએ ઘેરી જાહેરમાં મેથીપાક ચખાડતા ભારે ચકચાર મચી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાયુવેગે આ વાત ફેલાતા ગામના લોકો એકત્ર થઈ ગયા હતા, વલસાડના ખડીક કુંભાડવાડની પાછળ રહેતા મુકેશ મંગુ રાઠોડ તેમની પત્ની તન્વીબેન મુકેશ રાઠોડને સંતાન પ્રાપ્ત ન થતા હતા. તેમના લગ્નને 17 વર્ષ થયા છતાં છોકરા ન થતા હતા. ત્યારે બે ઢોંગીઓએ પરિવારને વિશ્વાસમાં લઇ આયુર્વેદિક દવા પીવડાવી સંતાન પ્રાપ્ત કરી આપવાનો દાવો કર્યો હતો. અને તેમની પાસેથી 9 હજાર રૂપિયા પડાવ્યા હતા. આજે ગામમાં આવેલ વિજય વૈધરાજ દ્વારા તન્વીબેનને દવા પીવડાવી 9 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા.

આજ બે ઢોંગી લોકોએ ગામના 5-6 પરિવાર પાસેથી અલગ અલગ રીતે અગાઉ પણ પૈસા પડાવ્યા હતા. લોકોને વિશ્વાસમાં લઇ તેમની પાસે પૈસા ના હોઈ તો ઘરેણાં વ્યાજ ઉપર મુકાવી પૈસા પડાવતા હતા. જેને પગલે તેમના આયુર્વેદિક દવાના નામે પૈસા પડાવી લેતા હોય ભોગ બનેલા લોકોએ બન્ને ઢૉગીને ઓળખી જતા લોકોએ તેમને ઘેરી લઈ માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તેઓ ઘટના પહોંચી જઈ ઇજાગ્રસ્ત થયેલા બંનેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">