1 કરોડ 29 લાખની છેતરપિંડી : વડોદરામાં IIFL ફાયનાન્સ કંપનીની તમામ 9 બ્રાંચમાં ઓડીટ તપાસ

IIFL ફાયનાન્સ કંપનીમાં સવા કરોડથી વધુની છેતરપિંડીના આ કેસમાં 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:57 PM

VADODARA : વડોદરામાં ફાયનાન્સ કંપનીમાં 1 કરોડ 29 લાખ રૂપિયાની છેતરપિંડી મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. વડોદરામાં આવેલી IIFL ફાયનાન્સ કંપનીની તામમ 9 બ્રાંચમાં ઓડીટ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ કંપનીની તમામ ઓડીટ ટીમને વડોદરા બોલાવવામાં આવી છે. વડોદરામાં આવેલી IIFL ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર તેમજ તેઓના કર્મચારી દ્વારા 1 કરોડ 29 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું માલુમ પડતા કંપનીમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ કંપનીમાં ઓડીટ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.

IIFL ફાયનાન્સ કંપનીમાં સવા કરોડથી વધુની છેતરપિંડીના આ કેસમાં 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં IIFL ફાયનાન્સ કંપનીના વારસિયા બ્રાંચ તેમજ ડભોઇ બ્રાંચના મેનેજરનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે કૌભાંડ બહાર પાડનારા તેમજ પોલીસ ફરિયાદ કરનારા IIFL ફાયનાન્સ કંપનીના ટેરેટરી મેનેજર નીખીલ સિંઘે TV9 સાથે વાતચીત કરી હતી અને સમગ્ર કેસ અંગે માહિતી આપી હતી.

ફરિયાદીએ કહ્યું કે 27 તારીખે IIFL ફાયનાન્સ કંપનીની વારસિયા બ્રાંચનું સરપ્રાઈઝ ઓડીટ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારબાદ ઓડીટ તપાસમાં જે વિગતો સામે આવી એના આધારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઓડીટ તપાસમાં જાણમાં આવ્યું હતું કે ગીરવે મુકેલા સોનાના પેકેટમાંથી અમુક પેકેટ ગુમ છે, તેમજ અમુક પેકેટમાંથી ખોટું સોનું મળી આવ્યું હતું.

આ પણ વાંચો : RAJKOT : જસદણમાં મેઇન બજારમાં મસમોટા ખાડાથી વેપારીઓ પરેશાન, પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">