સુરતમાં વ્યાજખોરીએ લીધો એક વેપારીનો ભોગ, ઝેરી દવા પી ટુંકાવ્યું જીવન

સુરતમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજીરા પાસે એક વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. મૃતક વેપારી કેતન સોપારીવાળાએ આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મનહર ઘીવાલા, કૈલાશબેન ઘીવાલા, વિપુલ ઘીવાલા, મિહિર વિરાણી, આશિષ તંબાકુવાલા અને સંજયના નામનો ઉલ્લેખ છે. મૃતકે નોટમાં […]

સુરતમાં વ્યાજખોરીએ લીધો એક વેપારીનો ભોગ, ઝેરી દવા પી ટુંકાવ્યું જીવન
Follow Us:
| Updated on: Oct 19, 2020 | 8:48 PM

સુરતમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજીરા પાસે એક વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. મૃતક વેપારી કેતન સોપારીવાળાએ આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મનહર ઘીવાલા, કૈલાશબેન ઘીવાલા, વિપુલ ઘીવાલા, મિહિર વિરાણી, આશિષ તંબાકુવાલા અને સંજયના નામનો ઉલ્લેખ છે. મૃતકે નોટમાં વ્યાજખોરો રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનું લખ્યું છે. નોંધનીય છેકે મૃતક છેલ્લા 12 દિવસથી ગુમ થયો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">