Surat: કોરોના વચ્ચે સુરતની પ્રિયા હોસ્પિટલની અપ્રિય કરતૂત, પૈસા ન ભર્યા તો મૃતદેહ રસ્તા પર મુકી દીધો, ફરિયાદ દાખલ

Surat: સુરતમાં માનવતાને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી છે. એક તરફ કોરોનાનો કપરો સમય અને એમાં પણ ભગવાન સાથે સરખાવાતી તબીબી સેવા એવી માનવતાને નેવે મુકી દે છે તો એનાથી મોટી કોઈ બીજી વાત ન હોઈ શકે. વાત સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રિયા હોસ્પિટલની છે કે જ્યાં મૃતક દર્દીનાં સગા દ્વારા પૈસા ન ભરાતા મૃતકની લાશને રોડ પર મુકી દેવામાં આવી હતી. 

| Updated on: May 05, 2021 | 8:30 AM

Surat: સુરતમાં માનવતાને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી છે. એક તરફ કોરોનાનો કપરો સમય અને એમાં પણ ભગવાન સાથે સરખાવાતી તબીબી સેવા એવી માનવતાને નેવે મુકી દે છે તો એનાથી મોટી કોઈ બીજી વાત ન હોઈ શકે. વાત સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રિયા હોસ્પિટલની છે કે જ્યાં મૃતક દર્દીનાં સગા દ્વારા પૈસા ન ભરાતા મૃતકની લાશને રોડ પર મુકી દેવામાં આવી હતી.

પૈસા માટે તબીબી સેવાનાં ધજાગરા ઉડાડનારી આ હોસ્પિટલ પર થૂ થૂ થઈ રહ્યું છે. પોલીસ સુધી આ મામલો પહોચતા પ્રિયા હોસ્પિટલનાં સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ હોસ્પિટલે કોરોનાગ્રસ્ત દર્દીની વિગતો પણ છૂપાવી હોવાનો  ખુલાસો થયો છે. પ્રિયા હોસ્પિટલના સંચાલકોએ મનપાને માહિતી નોહતી આપી અને કોરોનાથી દર્દીના મોત બાદ ગાઇડલાઇનનો પણ ભંગ કર્યો હતો જેને લઈ ને પ્રિયા હોસ્પિટલના સંચાલક અને ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવા પામી છે.

જણાવવું રહ્યું કે બે દિવસ પહેલાં રસ્તા પરથી મૃતદેહ મળ્યો હતો અને તપાસ કરતા ખબર પડી હતી કે દર્દીના પિતાએ બિલના પૈસા ના ભરતા હોસ્પિટલ સંચાલકોએ મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો. આ અંગે તપાસ કરવામાં આવતા ઘટનાના સીસીટીવી સામે આવ્યા અને તેમાં હોસ્પિટલ જ મૃતદેહને રસ્તા પર મુકી રહ્યા હોવાનું ખુલ્યું હતું. પૈસાની લાલચમાં ખાનગી હોસ્પિટલે મોતનો મલાજો પણ ના જાળવતા દર્દીનાં સગા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને ખાનગી હોસ્પિટલ સામે પગલા ભરવા માટે માગ કરી હતી.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">