Surat : કોરોનાની આફતમાં ઓનલાઇન એજ્યુકેશન માટે 1 હજાર રૂપિયામાં ટેબ્લેટની જાહેરાત આપી દોઢ કરોડની છેતરપિંડી

તેમને સરકારી યોજના હેઠળ શહેરની 18 જેટલી ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી ગરીબ વિદ્યાર્થીઓને 4500 નું ટેબ્લેટ 1000 રૂપિયામાં આપવાની લાલચ આપીને 1.5 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. 

Surat : કોરોનાની આફતમાં ઓનલાઇન એજ્યુકેશન માટે 1 હજાર રૂપિયામાં ટેબ્લેટની જાહેરાત આપી દોઢ કરોડની છેતરપિંડી
Surat: Fraud of Rs 1.5 crore by announcing a tablet for Rs 1,000 for online education
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 4:38 PM

Surat  શહેરના વરાછા(Varachha ) વિસ્તારમાં આવેલી યશ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકોએ શહેરમાં કોરોનામાં ઓનલાઇન એજ્યુકેશનનો(online Education ) ફાયદો ઉઠાવ્યો હતો.

તેમને સરકારી યોજના હેઠળ શહેરની 18 જેટલી ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી ગરીબ વિદ્યાર્થીઓને 4500 નું ટેબ્લેટ 1000 રૂપિયામાં આપવાની લાલચ આપીને 1.5 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. બાદમાં તેઓએ આ કંપનીને બંધ કરીને ગાયબ થઇ જતા આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. કતારગામ વિસ્તારમાં મણિનગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય નિકુંજ નવાડીયા ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક છે. તેમણે સાવન ખેની, ઠાકરશીભાઈ ખેની, તથા આશીવન વાઘાણી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

પિતા પુત્રની આ ટોળકીએ ઓક્ટોબર 2020માં મીડિયા મારફેટે તેમજ તેમની કંપનીના અલગ અલગ માણસો મારફતે શહેરમાં આવેલા અલગ અલગ ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, કોલેજ તથા સોસાયટીમાં રેબલેટ બાબતે જાહેરાત કરાવી હતી. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી સરકારની યોજના હેઠળ 4500 રૂપિયાનું ટેબ્લેટ ફક્ત 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત કરી હતી. જે જાહેરાતને પગલે કતારગામ,ડભોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા ક્લાસીસના સંચાલક નિકુંજ વશરામ નાવડિયાએ તેમના વિદ્યાર્થીઓના 3844 ટેબ્લેટનો ઓર્ડર આપ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખેમરાજ ભાવા પટેલ પાસેથી 3750 ટેબ્લેટનો ઓર્ડર મેળવીને એડવાન્સ પેટે પૈસા પણ પડાવ્યા હતા. અને માત્ર 78 ટેબ્લેટ મોકલાવ્યા હતા. અને બાકીના ટેબ્લેટ મોકલાવ્યા નહોતા. તેમજ એડવાન્સ પેટે લીધેલા રૂપિયા 70.70 લાખ પણ પરત આપ્યા ન હતા. આ સિવાય શહેરના અન્ય 18 ક્લાસીસના સંચાલકો પાસેથી તેમના વિદ્યાર્થીઓના એડવાન્સમાં 15 હજાર જેટલા ટેબ્લેટના એડવાન્સ 1.50 કરોડ મેળવી ને ટેબ્લેટ નહીં આપીને છેતરપિંડી કરી હતી.

પિતા પુત્રએ સ્ટાર્ટ અપના નામે શિક્ષકોને જ નવડાવ્યા  સાવન ખેની, તેના પિતા ઠાકરશી ખેની અને અશ્વિન વાઘાણીએ ભાગીદારીમાં વરાછા ખાતે સ્ટાર્ટ અપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યશ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. અને તેનું ડિપાર્ટમેન્ટલ ફોર પ્રમોટેશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં તેની નોંધણી કરાવી હતી.

આ રીતે શાળા અને ટ્યુશન ક્લાસના સંચાલકોને ભોળવતા  માત્ર 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ મળતું હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન મેળવવા મદદ મળી રહે છે. ગરીબમાં ગરીબ માણસો પણ તેમની ટેબ્લેટ ખરીદી શકે છે તેવી લોભામણી જાહેરાત કરી હતી. જેથી આ ઓફર માટે વિદ્યાર્થીઓ છેતરાયા હતા.

આ પણ વાંચો :

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત  

આ પણ વાંચો :

Success Story: માર્કેટિંગની નોકરીથી લઈને કંપનીના CEO સુધીની સુરતના આ યુવાનની સફર છે જાણવા જેવી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">