AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણામાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો, સ્થાનિકોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો

સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ઉદ્યોગપતિઓ ગોચરની 600 વીઘા જમીન પર રસ્તો બનાવી જમીન પચાવી પાડવા માગે છે. ગ્રામજનોનું માનીએ તો પંચાયતી સર્વે નંબર 142 વાળી ગોચરની જમીનને ખાનગી બનાવવાના ઉદ્દેશ્યથી આ કૃત્ય કરવામાં આવ્યું છે.

મહેસાણામાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો, સ્થાનિકોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો
Illegal occupation of pasture land in Mehsana
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 3:43 PM
Share

મહેસાણા જિલ્લાના નંદાસણના લક્ષ્મીપુરા ગામમાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો કરવાના પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ઉદ્યોગપતિઓ ગોચરની 600 વીઘા જમીન પર રસ્તો બનાવી જમીન પચાવી પાડવા માગે છે. ગ્રામજનોનું માનીએ તો પંચાયતી સર્વે નંબર 142 વાળી ગોચરની જમીનને ખાનગી બનાવવાના ઉદ્દેશ્યથી આ કૃત્ય કરવામાં આવ્યું છે. કેટલાક અજાણ્યા શખ્સોએ વહેલી સવારે ગોચર જમીન પર ખોદકામ શરૂ કર્યું હતું અને જમીન પર ઉગેલા વૃક્ષો કાપ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

જમીન પર ઉગેલા વૃક્ષો કાપ્યા હોવાના પણ આક્ષેપો

આ અંગેની જાણ ગામના આગેવાનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામના આગેવાનોનો આક્ષેપ છે કે જે લોકો ગોચરની જમીન પર કબ્જો કરી રહ્યા હતા તેમને અટકાવવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ ધમકીઓ આપી હતી. જેથી મામલો બિચક્યો હતો.. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર મામલાથી લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત પણ અજાણ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ ગામના આગેવાનોએ નંદાસણ પોલીસ, મામલતદાર અને કડી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">