Crime: પ્રેમિકાની મુલાકત સાબિત થઈ જીવલેણ, છોકરીના માતા-પિતાએ 18 વર્ષના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

ગાંધીનગરના ચિલોડા તાલુકાના શાદરા ગામનો રહેવાસી 18 વર્ષીય યુવક અક્ષય ચૌહાણ જ્યારે તેની પ્રેમીકાને માધવગઢના ઠાકોરવાસમાં મળવા ગયો, ત્યારે તેની પ્રેમિકાના પરિવારના સભ્યોએ તેને માર માર્યો હતો.

Crime: પ્રેમિકાની મુલાકત સાબિત થઈ જીવલેણ, છોકરીના માતા-પિતાએ 18 વર્ષના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું
રચનાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:13 PM

Crime: યુવા પ્રેમીઓ એકબીજાને મળવા માટે કોઈ પણ જોખમ ઉપાડવા માટે તૈયાર થઈ જાય છે. પ્રેમીઓનો દિવાનગી એટલી હદ સુધી હોય છે કે માત્ર એક મુલાકાત માટે થઈને તે કોઈ પણ પરિણામ ચૂકવવા તૈયાર હોય છે.

આવો જ એક કિસ્સો ગાંધીનગરના માધવગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક 18 વર્ષના પ્રેમીએ પોતાની પ્રેમિકાની મુલાકાતના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને યુવતીના માતા પિતા સહિત પરિવારે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બનાવની વિગત જોતા ગાંધીનગરના ચિલોડા તાલુકાના શાદરા ગામનો રહેવાસી 18 વર્ષીય યુવક અક્ષય ચૌહાણ જ્યારે તેની પ્રેમીકાને માધવગઢના ઠાકોરવાસમાં મળવા ગયો, ત્યારે તેની પ્રેમિકાના પરિવારના સભ્યોએ તેને માર માર્યો હતો. જેમાં યુવતીના પિતા જગદીશ ઠાકોરે તેના પર હુમલો કર્યો હતો. હુમલાને લઈને પોતાને બચાવવા માટે અક્ષયે પણ સામે પ્રહાર કર્યો હતો, ત્યારબાદ યુવતીની માતા અને અન્ય સંબંધીઓએ પ્રેમી યુવકને ફટકારવાનું શરૂ કર્યું હતું.

યુવકે પોતાનો બચાવ કરવા માટે સામેના વ્યક્તિ પર પ્રહાર કરતાં મામલો એટલો વધી ગયો હતો કે પ્રેમી યુવક બેભાન થઈ ગયો ત્યાં સુધી યુવતીના પરિવારજનોએ તેને માર માર્યો હતો. ત્યારબાદ ઘાયલ સ્થાનિકોએ તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો અને પોલીસને પોતાના પર થયેલા હુમલા અંગે નિવેદન નોંધાવ્યું હતું. જ્યાં જગદીશ ઠાકોરે પણ પ્રેમી યુવક વિરુદ્ધ પોતાને માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સારવાર દરમ્યાન સોમવારે પ્રેમી યુવક અક્ષય ચૌહાણે દમ તોડ્યો હતો અને મારા-મારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારબાદ યુવતીના માતા-પિતા વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી અને તપાસ આગળ વધારી હતી. આપને જણાવી દઈએ કે અગાઉ પણ યુવતીના પરિવાર દ્વારા અક્ષયને માર મારવામાં આવ્યો હતો. પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં અને ફરીવાર યુવતીને નહીં મળવાની ખાત્રી આપતા પોલીસ ફરિયાદ થઈ ન હતી.

આ પણ વાંચો: ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે ICMR ને આપી મંજુરી, જાણો ક્યા રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન !

આ પણ વાંચો: BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">