AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત

COVID DUTY ના 100 દિવસ પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને આપવામાં આવશે વડાપ્રધાનનો પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા એવોર્ડ.

COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત
FILE PHOTO
| Updated on: May 03, 2021 | 7:51 PM
Share

COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. સરકાર દર્દીઓ માટે ઓક્સિજનના અભાવને પહોંચી વળવામાં સતત વ્યસ્ત રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પછી દેશમાં ડોકટરો અને નર્સોની તંગીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તબીબી તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવાનો મોટો નિર્ણય લીધો છે.

સરકારી નોકરીમાં મળશે પ્રાથમિકતા COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 100 દિવસની કોવિડ ફરજો પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને નિયમિત સરકારી ભરતીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.આ સાથે જ તેમણે કહ્યું કે NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસ સામે લડવા માટે સતત બેઠક યોજી રહ્યા છે અને કોરોના સંકટને પહોંચી વળવા કડક નિર્ણયો લઈ રહ્યા છે. સોમવારે PM MODI એ કહ્યું હતું કે COVID DUTY ના 100 દિવસ પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને નિયમિત સરકારી ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેમના વિભાગના માર્ગદર્શન હેઠળ તબીબી વિદ્યાર્થીઓએ કોવિડને લગતી ફરજ બજાવવી જોઈએ.

કોવીડ રાષ્ટ્રીય સેવા સમ્માન મળશે પીએમ મોદીએ નિર્ણય લીધો છે કે વડાપ્રધાનનો પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા એવોર્ડ COVID DUTY ના 100 દિવસ પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને આપવામાં આવશે. આ સાથે સરકારી ભરતીમાં તેમને અગ્રતા આપવામાં આવશે.

તાજેતરમાં જ કાર્ડિયાક સર્જન ડો.દેવી શેટ્ટીનું એક ભયાનક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઓક્સિજનના અભાવ પછી, હવે પછીનું મોટુ સંકટ ડોક્ટર અને નર્સની તંગી હશે. તેઓ કહે છે કે મે મહિનામાં કોરોનાના કેસ વધી શકે છે. આવી સ્થિતિમાં કોરોના દર્દીઓ માટે ડોકટરો અને નર્સો મળવાનું મુશ્કેલ બનશે.

વડાપ્રધાન મોદીના મહત્વના નિર્ણયો 1)વરિષ્ઠ ડોકટરો અને નર્સોની દેખરેખ હેઠળ પૂર્ણકાલિન કોરોના નર્સિંગમાં BSc/GNM નર્સોનો ઉપયોગ કરી શકાય છે.

2)મેડિકલ વિદ્યાર્થીઓ કે જેઓ ફરજ પર રહેશે તેમને યોગ્ય રીતે રસી આપવામાં આવશે. આ ઉપરાંત, કોરોનામાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓની જેમ, તેઓને પણ કેન્દ્રની વીમા યોજનામાં આવરી લેવામાં આવશે.

3) તમામ પ્રોફેશનલ્સ કે જે કોરોના સામે 100 દિવસની ફરજ માટે તૈયાર રહેશે, અને તે પૂર્ણ કરશે, તેમને ભારત સરકાર વતી વડાપ્રધાનનો પ્રતિષ્ઠિત કોરોના રાષ્ટ્રીય સેવા એવોર્ડ પણ આપવામાં આવશે.

4)પી.જી. વિદ્યાર્થીઓની નવી બેચ ઉમેરવામાં ન આવે ત્યાં સુધી અંતિમ વર્ષ પી.જી. વિદ્યાર્થીઓની સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">