Mehsana શહેરનું બજાર 11 દિવસ બંધ રહેશે, વેપારીઓનું બંધને સમર્થન

Mehsana શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે પાલિકા દ્વારા આજે ટાઉન હોલમાં વેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને ચીક ઓફિસર સાથે મળી બેઠક યોજી હતી.આ બેઠકમાં કોરોના ચેનને તોડવા માટે પાલિકાએ Mehsana શહેરમાં ચોક્કસ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો છે.

| Updated on: Apr 20, 2021 | 5:57 PM

Mehsana શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે પાલિકા દ્વારા આજે ટાઉન હોલમાં વેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને ચીક ઓફિસર સાથે મળી બેઠક યોજી હતી. આ બેઠકમાં આજે વેપારીઓની સહમતી લીધા બાદ Mehsana શહેરમાં વધી રહેલી કોરોના ચેનને તોડવા માટે પાલિકાએ Mehsana શહેરમાં ચોક્કસ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

 

Mehsana ટાઉન હોલ ખાતે આજે મહેસાણા નગર પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં Mehsana શહેરના તમામ વેપારીઓ એસોસિએશનના અગ્રણીઓએ આગામી 22 એપ્રિલ થી 2 મેં સુધી Mehsana શહેર સંપૂર્ણ લોકડાઉન રાખવા સ્વૈચ્છિક તૈયારી બતાવી છે. ત્યારે Mehsana ખાતે મળેલી નગરપાલિકા અને વેપારી સાથેની બેઠકમાં મહેસાણા શહેરમાં 22 એપ્રિલથી 10 દિવસ માટે સંપૂર્ણ lockdown રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

lockdownમાં માત્ર મેડિકલ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવા નિર્ણય લેવાયો

Mehsana શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં corona કેસમાં સતત વધારી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા આઠ દિવસોમાં 475 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેને લઇ હવે તંત્ર પણ ચિંતિત બન્યું છે. સ્થાનિક વેપારીઓએ 10 દિવસના lockdownનો નિર્ણય લીધો છે જેમાં માત્ર મેડિકલ અને આવશ્યક વસ્તુઓ ચાલુ રહેશે.

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">