GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 460 કેસ

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં CORONAના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના નવા 424 સામે આવ્યા હતા,

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 26, 2021 | 9:29 PM

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં CORONAના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના નવા 424 સામે આવ્યા હતા, જયારે આજે 26 ફેબ્રુઆરીના દિવસે નવા કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. 26 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં 424 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી.

 

 

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ 99-99 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 68, રાજકોટમાં 55 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 315 દર્દીઓ સાજા થયા છે, આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2,62,487 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

 

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં વધારો થવાની સાથે જ કોરોનાના એક્ટીવ કેસોમાં પણ વધારો થયો છે. ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 1,991 હતી, જયારે આજે  26 ફેબ્રુઆરીના દિવસે કોરોનાના એક્ટીવ કેસો વધીને 2,136 થયા છે. 

 

આ પણ વાંચો: Vadodaraના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી કર્યો બફાટ, આચારસંહિતાને નહીં માનતો હોવાનો દેખાડ્યો દમ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">