Coronavirus: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરલ અને આસામની મુલાકાત લેશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની આ કેરલ મુલાકાત દરમિયાન, કેન્દ્રીય મંત્રી માંડવિયા કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન(Pinarayi Vijayan)  ને પણ મળી શકે છે અને રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ (Health Minister Veena George) અને ત્યાં કોવિડ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં અન્ય અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.

Coronavirus: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરલ અને આસામની મુલાકાત લેશે
Health Minister Mansukh Mandaviya (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:00 PM

કેરળ (Kerala) માં કોવિડ -19 ની પરીસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) 16 ઓગસ્ટના રોજ દક્ષિણના રાજ્યની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવિયા 17 ઓગસ્ટના રોજ સમીક્ષા બેઠક યોજવા માટે આસામ(Assam) ના ગુવાહાટીમાં (Guwahati) પણ જઈ શકે છે.

દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે. ત્યારે કેરળ અને આસામમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ રાજ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા મુલાકાત લેવા જઈ રહ્યા છે. અને વધતાં કેસોને લઈને એક સમીક્ષા બેઠક પણ યોજવાના છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની આ કેરલ મુલાકાત દરમિયાન, કેન્દ્રીય મંત્રી માંડવિયા કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન(Pinarayi Vijayan) ને પણ મળી શકે છે. અને રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ (Health Minister Veena George) અને ત્યાં કોવિડ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં અન્ય અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેરળમાં કોવિડના 20,452 નવા કેસ

માંડવિયાની સાથે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના ડાયરેક્ટર અને આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

આ સાથે, તમને જણાવી દઈએ કે શુક્રવારે કેરળમાં કોરોના માટે 1,42,501 સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, જેમાં 20,452 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 16,856 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

કેરળમાં કોરોના સંક્રમણને કારણે 114 લોકોના મોત

કેરળમાં શુક્રવારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 14.35 ટકા રહ્યો હતો. અત્યાર સુધીમાં અહીં કુલ 2, 91,95,758 સેમ્પલની કોરોના તપાસ કરવામાં આવી છે. ત્યારે, 114 નોંધાયેલા મૃત્યુ પછી, રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક વધીને 18, 394 થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કુલ કેસોની સંખ્યા હવે 3,62,090 છે.

આસામમાં કોરોનાના 763 નવા કેસ

આ સમય દરમિયાન, આસામમાં કોરોના (Corona Case In Assam) સંક્રમણના 763 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 5,78,733 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મોત બાદ અહીં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 5,471 થઈ ગઈ છે.

આ પણ વાંચો : Bank Holidays: આવતા અઠવાડિયે 4 દિવસ બેંક બંધ, ઝડપથી પતાવી લેજો બેંકને લગતા કામ, જુઓ ઓગસ્ટ મહિનાનું રજાનું આખુ લિસ્ટ

આ પણ વાંચો : Madhya Pradesh: ચૂંટણી પંચની વેબસાઈટ હેક કરીને 10 હજારથી વધુ નકલી મતદાર આઈડી કાર્ડ બનાવાયા, મધ્યપ્રદેશના 4 યુવકોની ધરપકડ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">