GUJARAT : કોરોનાને પગલે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો

ગુજરાતમાં CORONAનું સંક્રમણ વધતાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. AHMEDABAD સહિતના મહાનગરોમાં CORONA સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. જેની અસર ઉડ્ડયન વિભાગને પણ થઈ છે.

GUJARAT : કોરોનાને પગલે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર  મુસાફરોની સંખ્યામાં ઘટાડો
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 2:23 PM

ગુજરાતમાં CORONAનું સંક્રમણ વધતાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. AHMEDABAD સહિતના મહાનગરોમાં CORONA સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. જેની અસર ઉડ્ડયન વિભાગને પણ થઈ છે. AHMEDABAD એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ડોમેસ્ટિક સેક્ટરમાં 35 ટકાથી વધુ Flight રદ થઈ છે. જ્યારે અન્ય ફ્લાઈટોમાં ઓલ ઓવર પેસેન્જર લોકો ફેક્ટરનો ગ્રાફ 40થી 45 ટકા નીચે આવી ગયો છે.

AIRPORT પર 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર

AHMEDABAD એરપોર્ટ પર ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રતિદિન 180 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ વચ્ચે 18 હજારથી વધુ મુસાફરોની અવરજવર થાય છે. ત્યારે CORONAના ડરથી છેલ્લા ચાર દિવસમાં આ પ્રવાસીઓમાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે Flight રદ થઈ રહી છે તેમાં સૌથી વધુ ગો એરની ફ્લાઇટનો સમાવેશ થાય છે. બુધવારે પણ ગો એરની થઈ તે એક જ દિવસમાં આઠ ફ્લાઇટો મળી કુલ 11 Flight રદ થઇ હતી. આમ છેલ્લા ચાર દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ Flight કેન્સલ થઈ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

50 ટકાથી ઓછા મુસાફરોનું બુકિંગ

જે સેક્ટરની Flightમાં પેસેન્જર નથી મળતા તે Flight સૌથી વધુ રદ થઈ રહી છે. જેમાં ગો એરની નવ ફ્લાઇટોમાં મુંબઈ, દિલ્હી, વારાણસી, જયપુર, કોચી, ચેન્નાઇ તેમજ ઇન્ડિગો રાયપુર, સ્પાઇસ જેટની દરભંગા, દિલ્હીની ફ્લાઈટ રદ થઇ છે. છત્તીસગઢમાં લોકડાઉન આવતા અમદાવાદથી રાયપુરની ફ્લાઈટ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. હાલમાં મોટાભાગની એરલાઈન કંપનીઓ 180 સીટર એરક્રાફ્ટ ઓપરેટ કરી રહી છે. 89 સીટર બોમ્બાડયર અને 72 સીટર એટીઆર એરક્રાફ્ટમાં હાલમાં સીટની ક્ષમતા સામે 50 ટકાથી ઓછા મુસાફરોનું બુકિંગ હોય છે.

TRAINમાં 15 ટકા જેટલો પ્રવાહ ઘટયો ભુજથી મુંબઇને સાંકળતી TRAINમાં મુસાફરોનો પ્રવાહ ઘટયો હોવાનું દેખાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિના કારણે પ્રવાસીઓના આવન જાવનમાં 15 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું RAILWAYના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું. તો રેલવે સ્ટેશને થતી આર.ટી.પી.સી.આર. ટેસ્ટની ચકાસણી પણ પ્રવાહ ઘટવા પાછળ કારણભુત હોવાનું જાણવા મળ્યું હતું. MAHARASTRA અને GUJARAT રાજયમાં CORONAના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે, મોટા શહેરોમાં રાત્રી કર્ફયુ લાદી દેવાયું છે. તો MAHARASTRAમાં પણ લોકડાઉન જેવી પરીસ્થિતિ છે. ભુજથી મુંબઇ સુધીની ટ્રેનો ચાલુ છે ત્યારે પ્રવાસીઓમાં ઘટાડો થયો હોવાની વાત સામે આવી છે. ભુજ આવતા તેમજ મુંબઇ જતા પ્રવાસીઓમાં 15 ટકા જેટલો પ્રવાહ ઘટયો છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">