રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, પાછલા 24 કલાકમાં નોંધાયા 14,605 કેસ અને 173 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14 હજાર 605 કેસ નોંધાયા છે, જ્યારે 173 દર્દીઓ મોતને ભેટ્યા છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, પાછલા 24 કલાકમાં નોંધાયા 14,605 કેસ અને 173 દર્દીઓના મોત
File Photo
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 8:25 PM

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14 હજાર 605 કેસ નોંધાયા છે, જ્યારે 173 દર્દીઓ મોતને ભેટ્યા છે. 24 કલાકમાં 10 હજાર 180 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 18 હજાર 548 ને પાર પહોંચી છે. તો નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 7,183 પર પહોંચ્યો છે, જ્યારે એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે. કુલ એક્ટિવ કેસ વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચ્યા છે, જ્યારે વિન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 613 પર પહોંચી છે. તો સાજા થવાનો દર ઘટીને 73.72 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના મહાનગરોની જો વાત કરીએ તો, અમદાવાદમાં સર્વાધિક 5,439 કેસ સાથે 23 દર્દીઓના મોત નિપજ્યા. સુરતમાં 2,011 કેસ સાથે 23 દર્દીઓના મોત થયા. આ તરફ વડોદરામાં 921 કેસ સાથે 17 દર્દીઓના મૃત્યુ થયા, જ્યારે રાજકોટમાં 663 કેસ સાથે 17 દર્દીઓના મોત થયા. જામનગરમાં 748 કેસ સાથે 17 દર્દીઓના મોત નોંધાયા છે, જ્યારે ભાવનગરમાં 10 તો સાબરકાંઠામાં 9 દર્દીઓના મોત થયા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ તરફ જૂનાગઢમાં 8 અને સુરેન્દ્રનગરમાં 7 દર્દીના મોત થયા. કચ્છમાં 5, ગાંધીનગર અને વલસાડમાં 4-4 દર્દીના મોત થયા, જ્યારે મહેસાણા, દાહોદ, મોરબી અને બોટાદમાં 3-3 દર્દીએ જીવ ગુમાવ્યો. પાટણ, અમરેલી, ભરૂચ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ અને દેવભૂમિદ્વારકામાં 2-2 દર્દીએ જીવ ગુમાવ્યો.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">