AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો

ડૉ. ફહીમ યુનુસે કહ્યું કે જ્યારે તમે કોઈપણ વેરિઅન્ટથી સંક્રમિત થાવ છો, ત્યારે તમે થોડી રોગપ્રતિકારક શક્તિ બનાવો છો. આ તમને ભવિષ્યમાં વાયરસ સામે લડવાની સારી તક આપે છે.

અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો
Dr Faheem Younus ( PS : ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:53 AM
Share

ભારતમાં કોરોનાના (Corona) વધતા જતા કેસો વચ્ચે અમેરિકાના સંક્ર્મણ રોગના નિષ્ણાત અને યુએસ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ડોક્ટર ફહીમ યુનુસે કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં(Third Wave) બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. તે એટલા માટે નથી કારણ કે બાળકો માટે વાયરસ વધુ ઘાતક છે. આ એટલા માટે છે કારણ કે સંક્ર્મણ ખૂબ વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ તમે કોઈને કોઈ વેરિઅન્ટથી સંક્રમિત થાઓ છો, ત્યારે તમે થોડી રોગપ્રતિકારક શક્તિ બનાવો છો. આ તમને ભવિષ્યમાં વાયરસ સામે લડવાની વધુ સારી તક આપે છે. તેથી, જો શક્ય હોય તો સંક્રમણથી બચો.

ડૉ. ફહીમે વધુમાં કહ્યું કે ડેલ્ટાથી સંક્રમિત લોકો હવે ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે. જે લોકો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં અન્ય કોઈપણ વેરિઅન્ટ સામે લડવાની પ્રતિરક્ષા નહીં હોય. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ દેશ માટે મોટો ખતરો છે. અમેરિકામાં રસીના ડોઝ અને બૂસ્ટર ડોઝ બંને લેવા છતાં લોકો કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકામાં પણ કોરોનાની રસી સૌથી આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં દેશમાં દરેક બીજો વ્યક્તિ સંક્રમિત છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,38,018 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે. તે જ સમયે, 1,57,421 લોકો સાજા પણ થયા છે. તે જ સમયે, સોમવાર કરતા મંગળવારે ભારતમાં 20,071 ઓછા કેસ નોંધાયા છે. સોમવારે કોરોના વાયરસના 2,58,089 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 17,36,628 છે. તે જ સમયે, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 8,891 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 70,54,11,425 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં રસીકરણનો આંકડો 158 કરોડને પાર

જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 158 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 39 લાખથી વધુ નવા લોકોને રસી આપવામાં આવી છે. તે જ સમયે, દેશના 76 ટકા લોકોને બીજા ડોઝ સાથે રફૂલી વેક્સીનેટેડ છે.

આ પણ વાંચો : Budget 2022: જાણો બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફરગાથા ફોટો સ્ટોરી દ્વારા

આ પણ વાંચો : INS Ranvir Explosion: મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે INS રણવીરમાં બ્લાસ્ટ, 3 નૌસૈનિકો શહીદ અને 11 ઘાયલ

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">