BIHAR: ઘોર બેદરકારી આવી સામે, કોરોના દર્દીઓના મૃતદેહોને ફેંકી રહ્યા છે એમ્બ્યુલન્સ ચાલકો

Bihar : એમ્બ્યુલન્સ ચાલકો આવી જ રીતે મૃતદેહોને ફેંકીને જતાં રહે છે. આ કામ યુપી અને બિહાર બન્ને રાજ્યો તરફથી આવતા લોકો કરી રહ્યા છે.

BIHAR: ઘોર બેદરકારી આવી સામે, કોરોના દર્દીઓના મૃતદેહોને ફેંકી રહ્યા છે એમ્બ્યુલન્સ ચાલકો
જયપ્રભા સેતુ હવે કોવિડ સંક્રમિત દર્દીઓના મૃતદેહોનો "નિકાલ" કરી રહ્યા છે.
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 11, 2021 | 10:21 PM

BIHAR: કોરોનાની બીજી લહેર દેશ અને દુનિયામા હાહાકાર મચાવી રહી છે તેવામાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવી ગંભીર ઘટનાઓને લીધે સંક્રમણ ફેલાવાની પૂરેપુરી શક્યતાઓ છે.

આ અસંવેદનશીલતાના દ્રશ્યો ઉત્તરપ્રદેશના સીમાવર્તી વિસ્તાર બિહારના સારણ જિલ્લાના માંઝી પ્રખંડના જાય પ્રભા સેતુ પર સર્જાયા હતા. બિહાર અને યુપીની સરહદને જોડતી અત્યંત મહત્વપૂર્ણ સડક પુલ જયપ્રભા સેતુ હવે કોવિડ સંક્રમિત દર્દીઓના મૃતદેહોનો “નિકાલ” કરી રહ્યા છે.

તાજેતરના દિવસોમાં એમ્બ્યુલન્સ ચાલકો હોસ્પિટલો માંથી લાવેલા મૃત દેહોને આરામથી ફેંકીને જતાં રહે છે અને તંત્ર આ સ્થિતિને સામાન્ય ગણાવીને આંખ આડા કાન કરીને બેઠું છે. સ્થાનીય લોકોનું જો માનવમાં આવે તો બિહાર હોય કે ઉત્તર પ્રદેશ, બંને તરફના રાજયોની એમ્બ્યુલન્સ માંથી લાશોને પુલ નીચે ફેંકીને રફ્ફુચક્કર થઈ જાય છે. આવા મૃતદેહોનો ન તો અંતિમ સંસ્કાર થાય છે કે ન તેને જમીનમાં દફનાવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

માંઝી નિવાસી અરવિંદ સિંહ જણાવે છે કે એમ્બ્યુલન્સ ચાલકો આવી જ રીતે મૃતદેહોને ફેંકીને જતાં રહે છે. આ કામ યુપી અને બિહાર બન્ને રાજ્યો તરફથી આવતા લોકો કરી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ ઘટનાની ગંભીરતા સમજીને તરત જ પગલાં ભરવામાં આવે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">