AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવોદય વિદ્યાલયમાં 82 બાળક કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કુલ 488 બાળકોનો કરાયો હતો કોરોના ટેસ્ટ

તાજેતરમાં શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે 82 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

નવોદય વિદ્યાલયમાં 82 બાળક કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કુલ 488 બાળકોનો કરાયો હતો કોરોના ટેસ્ટ
82 children corona positive in Navodaya Vidyalaya (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 8:33 AM
Share

દેહરાદૂનઃ ઉત્તરાખંડ (Uttarakhand)ના નૈનીતાલ જિલ્લામાંથી કોરોના (Corona) વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. નૈનીતાલ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં 82 બાળકો કોરોના પોઝિટિવ 82 (Children Corona Positive) મળી આવ્યા છે. જ્યારે કેટલાક બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે 82 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના ચાર નવા કેસ

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોન (Omicron)ના ચાર નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ભૂતકાળમાં ઓમિક્રોનથી સંક્રમિત ચાર લોકો સાજા થયા છે. રાજ્યમાં ઓમિક્રોનનો એક કેસ 11 ડિસેમ્બરે નોંધાયો હતો, જ્યારે 27 ડિસેમ્બરે વધુ ત્રણ કેસ નોંધાયા હતા.

આ ચાર નવા કેસોમાંથી ત્રણ કેસ દેહરાદૂન (Dehradun)ના છે અને એક કેસ ગુજરાત (Gujarat)ના અમદાવાદનો છે. તેમણે કહ્યું કે સંક્રમિત વ્યક્તિઓમાંથી ત્રણની ઉંમર 23 થી 28 વર્ષની વચ્ચે છે, જ્યારે આમાં 15 વર્ષનો કિશોર પણ સામેલ છે.

ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં દેહરાદૂનનો એક 28 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે, જે ગુરુગ્રામ થઈને વિદેશથી પાછો ફર્યો હતો, એક 23 વર્ષીય વ્યક્તિ જે તાજેતરમાં ગુરુગ્રામથી પાછો ફર્યો હતો, એક 15 વર્ષનો કિશોર જે તેના સંપર્કમાં આવ્યો હતો. અમદાવાદના 27 વર્ષીય યુવકનો પણ સમાવેશ થાય છે, જે 21 ડિસેમ્બરે ઋષિકેશ આવ્યો હતો. અમદાવાદનો વ્યક્તિ પહેલેથી જ પાછો ફર્યો હોવાથી ગુજરાત સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: BAPS: વડોદરા ખાતે સ્વામિનારાયણ સંસ્થાના દીક્ષા મહોત્સવમાં ન્યુયોર્કના જૈન યુવાનોએ મહંત સ્વામી મહારાજનાં હસ્તે દીક્ષા ગ્રહણ કરી

આ પણ વાંચો: TV Buying Tips: જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 8 વાતનું રાખો ખાસ ધ્યાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">