UPSC CSE 2022: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની ખાલી જગ્યાઓ વધી, રેલવે માટે પણ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. આ માહિતી અનુસાર આ વર્ષે યોજાનારી UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

UPSC CSE 2022: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની ખાલી જગ્યાઓ વધી, રેલવે માટે પણ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી
upsc (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:20 PM

UPSC Civil Seva Pariksha 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. આ UPSC સિવિલ સર્વિસીસ 2022માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો વિશે છે. આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે યોજાનારી UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ખાલી જગ્યાઓ વધારવાનું કારણ રેલવે માટે કેટલીક નવી પોસ્ટનો ઉમેરો છે. હવે ભારતીય રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ એટલે કે, IRMS ગ્રુપ Aની ભરતી (IRMS group A recruitment) પણ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આ અંગે જાહેર કરાયેલ નોટિસ આગળ જોઈ શકાય છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા upsc.gov.in પર જાહેર કરાયેલ સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની લેટેસ્ટ સૂચના અનુસાર હવે ભરતીની જગ્યામાં 150 પદો વધારવામાં આવી છે. અગાઉ જ્યાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 861 પદો માટે લેવાતી હતી હવે તે કુલ 1,011 પદો માટે થશે. નવી 150 જગ્યાઓ IRMSમાં ભરવામાં આવશે જે ભારતીય રેલ્વેનો એક ભાગ છે. જો કે આ સંભવિત ખાલી જગ્યા છે. જરૂરિયાત મુજબ તેને વધારી કે ઘટાડી પણ શકાય છે.

IRMS શું છે?

ભારતીય રેલ્વેએ તાજેતરમાં એક નોટિસ જાહેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશની 8 અલગ-અલગ નેશનલ ટ્રાન્સપોર્ટર સર્વિસને મર્જ કરવામાં આવી છે. આ તમામ ટ્રાન્સપોર્ટરોને જોડીને IRMS બનાવવામાં આવ્યો છે. તેનું પૂરું નામ ઇન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

IRMS ગ્રુપ A ખાલી જગ્યા

IRMSમાં ગ્રુપ Aની જગ્યાઓ માટે ભરતી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે આ વિભાગમાં 150 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 6 જગ્યાઓ અલગ-અલગ-વિકલાંગ વર્ગ માટે અનામત રાખવામાં આવશે.

શું હશે પાત્રતા – UPSC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IRMS ગ્રુપ Aની નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ પણ UPSC CSEની અન્ય સેવાઓની જેમ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં બેસવા માટે સમાન લાયકાત પુરી કરવી પડશે. તેથી જે ઉમેદવારોએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: CISF Recruitment 2022: ધોરણ 12 પાસ માટે CISFમાં કોન્સ્ટેબલની ભરતી, જાણો પગાર અને અરજીની વિગતો

આ પણ વાંચો: IAF Recruitment 2022: ભારતીય વાયુસેનામાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">