JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

ઉમેદવારો JEE એડવાન્સડ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને ચકાસી શકે છે.

JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે
JEE Advanced AAT 2021 Result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 1:43 PM

JEE Advanced AAT Result : JEE એડવાન્સ્ડ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT)નું પરિણામ 22 ઓક્ટબરે જાહેર કરવામાં આવશે. આયોજક સંસ્થા IIT ખડગપુર દ્વારા સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર આ પરિણામ જાહેર કરશે. JEE એડવાન્સ્ડ AAT પરિણામ 2021 તપાસવા માટે, ઉમેદવારોએ JEE એડવાન્સ રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને મોબાઇલ ફોન નંબરનની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે,JEE એડવાન્સ AAT 18 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવી હતી. AAT માં કોઈ અલગ રેન્કિંગ નથી. સીટ ફાળવણી સંપૂર્ણ રીતે JEE એડવાન્સ્ડ 2021 અને B.Arch માં કેટેગરી મુજબ અખિલ ભારતીય રેન્કના આધારે થશે.

JEE એડવાન્સ AAT ટેસ્ટનું પરિણામ કેવી રીતે ચકાસવુ?

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ. Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. Step 3: હવે રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને મોબાઇલ નંબર સબમિટ કરો. Step 4: તમારું પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે, હવે તેને તપાસો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિદ્યાર્થીઓએ કેટલા માર્કસ મેળવવા જરૂરી ?

JEE એડવાન્સ AAT ટેસ્ટના પરિણામના આધારે ભુવનેશ્વર, ખડગપુર અને રૂરકી ખાતે ભારતીય ટેકનોલોજી સંસ્થા (IIT) ખાતે અંડરગ્રેજ્યુએટ આર્કિટેક્ચર પ્રોગ્રામ (BArch પ્રોગ્રામ) માં પ્રવેશ આપવામાં આવશે. IIT માં અંડરગ્રેજ્યુએટ આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ AAT કટ-ઓફ માર્કસ લાવવા પડશે.

આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

વિદ્યાર્થીઓ JEE મેઈન્સ અને JEE એડવાન્સ વગર પણIIT માં પ્રવેશ મેળવી શકો છે. તાજેતરમાં IIT કાનપુરે JEE પરીક્ષા વિના પ્રવેશ મેળવવાની આ વૈકલ્પિક રીતની જાહેરાત કરી છે. તે ઓલિમ્પિયાડ છે. આમાં, તે ઓલિમ્પિયાડ્સનો સમાવેશ કરવામાં આવશે જેને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. જે વિદ્યાર્થીઓ ગણિત, ભૌતિકશાસ્ત્ર, (Physics) રસાયણશાસ્ત્ર અથવા માહિતીશાસ્ત્ર જેવા કોઈપણ વિષયમાં ઓલિમ્પિયાડમાં લાયકાત ધરાવે છે તેમને આઇઆઇટી કાનપુરમાં સીધો પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો: IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

આ પણ વાંચો: IBPS PO Recruitment 2021: POની 4135 જગ્યાઓ પર ભરતી માટેની અરજી શરૂ, સીધી લિંક દ્વારા અહીં કરો અરજી

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">