Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વેમાં પરીક્ષા વિના મળી શકે છે નોકરી, જાણો ક્યાં કરવી અરજી અને શું છે છેલ્લી તારીખ

ભારતીય રેલ્વેએ ઉત્તર મધ્ય રેલ્વે (NCR), પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ હેઠળ એપ્રેન્ટીસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 01 ડિસેમ્બર છે.

Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વેમાં પરીક્ષા વિના મળી શકે છે નોકરી, જાણો ક્યાં કરવી અરજી અને શું છે છેલ્લી તારીખ
Indian Railway Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 8:00 AM

Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વે(Indian Railway)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે સુવર્ણ તક છે. ભારતીય રેલ્વેએ ઉત્તર મધ્ય રેલ્વે (NCR), પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ હેઠળ એપ્રેન્ટીસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 01 ડિસેમ્બર છે.

આ ઉપરાંત ઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક https://www.rrcprjapprentices.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, તમે આ લિંક https://rrcpryj.org/Downloads/Notification-Act-Apprentices-02-2021.pdf દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1664 જગ્યાઓ ભરવામાં આવશે.

Indian Railway Recruitment 2021 ની અગત્યની તારીખ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ડિસેમ્બર 2021
  • કુલ પોસ્ટની સંખ્યા – 1664
  • યોગ્યતા – ઉમેદવારોએ ધોરણ 10મું અથવા તેની સમકક્ષ (10+2 સિસ્ટમ હેઠળ) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, NCVT/SCVT સાથે સંલગ્ન માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી ITI પ્રમાણપત્ર / નેશનલ ટ્રેડ પ્રમાણપત્ર હોવું જોઈએ
  • વય મર્યાદા – ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • પસંદગી પ્રક્રિયા – ઉમેદવારોની પસંદગી 10મા અને ITI મેરિટ લિસ્ટમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
  • અરજી અંગેની ફી – SC/ST/PH/મહિલા ઉમેદવારો – કોઈ ફી નથી, અન્ય માટે ફી રૂ. 100/-

ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી Metro Rail Jobs : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(gujarat metro rail corporation) લિમિટેડે એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ કેટેગરીની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહી છે. આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર સેક્શન એન્જિનિયર, સેક્શન એન્જિનિયર, આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને મેન્ટેનરની જગ્યાઓનો સમાવેશ થાય છે. ખાલી જગ્યાઓ માટે નિયત ફોર્મેટમાં અરજી 12 થી 18 નવેમ્બર 2021 સુધી કરી શકાશે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ કોર્પોરેશનની વેબસાઇટ https://www.gujaratmetrorail.com/ પર જઈને અરજી કરવાની રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સૂચના અનુસાર આ ભરતી અમદાવાદની પ્રોજેક્ટ વિંગ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રોની ઓપરેશન, મેનેજમેન્ટ અને સિવિલ વિંગ માટે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : NEET UG Result 2021: ઉમેદવારોની OMR શીટની Scanned Images થઈ જાહેર, આ રીતે ચેક કરો

આ પણ વાંચો : Metro Rail Jobs : ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી, રૂપિયા 1.60 લાખ સુધીનો મળશે પગાર, જાણો કઈ રીતે કરવી અરજી

આ પણ વાંચો : Oil India Limited Recruitment 2021: ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">