Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર, સીધી લિંક પરથી અહીં તપાસો

Army Agniveer CEE Result 2023: અગ્નિવીર ભરતી રેલીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જોવા માટે, તમારે joinindianarmy.nic.in વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર, સીધી લિંક પરથી અહીં તપાસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 6:52 PM

Indian Army Agniveer CEE Result 2023: ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતીનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને પરિણામ જોઈ શકે છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી 2.5 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કરિઅર ન્યુઝ અહીં વાંચો.

ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ વર્ષે અગ્નિવીર ભરતી માટેની અરજી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2023ના રોજ શરૂ થઈ હતી. આમાં અરજી કરવા માટે 20 માર્ચ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા માટે એડમિટ કાર્ડ 05 એપ્રિલ 2023 ના રોજ જારી કરવામાં આવ્યું હતું. હવે ઝોન મુજબનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમારા ઝોન પ્રમાણે તમે રેલીનું સરનામું જોઈ શકો છો.

આ રીતે Agniveer Result 2023 તપાસો

પરિણામ તપાસવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જવું પડશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હોમપેજ પર ઝોન મુજબનો વિકલ્પ દેખાશે.

તમારા ઝોનમાં જાઓ અને પરિણામની બાજુમાં આપેલ લિંક પર ક્લિક કરો.

પરિણામ PDF ફોર્મેટમાં ખુલશે.

તમે રોલ નંબર સર્ચ કરીને પરિણામ ચકાસી શકો છો.

Agniveer Rally Result 2023  સીધુ અહીં તપાસો.

અગ્નિવીર પસંદગી પ્રક્રિયા

આર્મી અગ્નવીર CEE પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ શારીરિક તંદુરસ્તી અને માપન કસોટીમાં હાજર રહેવું પડશે. છેલ્લે એક મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારોને લેખિત પરીક્ષાના મેરિટ માર્કસના આધારે ભરતી રેલી માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો : Current Affairs 2023 : તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કોનું પુસ્તક લોન્ચ કર્યું? જાણો સ્પર્ધાત્મક પરિક્ષા માટેના સવાલોના જવાબ

તમને જણાવી દઈએ કે અગ્નિવીર યોજના હેઠળ સેનાની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગ્નિવીર ભરતી માટેની લેખિત પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોને રેલી માટે બોલાવવામાં આવશે. દરેક રાજ્યમાં રેલી કેન્દ્રો બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના જિલ્લા પ્રમાણે રેલી કેન્દ્ર જોઈ શકશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">