Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card ધારકોને આ સુવિધા આર્થિક સંકટમાં મોટી રાહત આપે છે , જાણો વિગતવાર

ક્રેડિટ કાર્ડ(Credit Card)થી લોકોની ખરીદશક્તિ વધી છે. પહેલા પ્રોડક્ટ ખરીદવામાં આવે છે અને ચુકવણી બાદમાં કરવાના વધતા જતા વલણને કારણે લોકો ઓવર સ્પેન્ડિંગ કરે છે.

Credit Card ધારકોને આ સુવિધા આર્થિક સંકટમાં મોટી રાહત આપે છે , જાણો વિગતવાર
Credit Card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 8:04 AM

ક્રેડિટ કાર્ડ(Credit Card)થી લોકોની ખરીદશક્તિ વધી છે. પહેલા પ્રોડક્ટ ખરીદવામાં આવે છે અને ચુકવણી બાદમાં કરવાના વધતા જતા વલણને કારણે લોકો ઓવર સ્પેન્ડિંગ કરે છે. કેટલાક સંજોગોમાં બિલની ચુકવણી કરી શકતા નથી અથવા લઘુત્તમ રકમ ચૂકવેછે. સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવાનાં ગંભીર પરિણામો આવે છે.

આ પરિસ્થિતિ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરવા ઉપરાંત ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં વિલંબ થવાથી તમાટે લેટ ફી ચૂકવવી પડે છે. તમારા આગલા બિલિંગ સ્ટેટમેન્ટમાં લેટ ફી અથવા નહિ કરેલ પેમેન્ટ શામેલ હશે. ઉપરાંત, જો પેમેન્ટ દર મહિને મોડું કરો છો તો તમને લેટ ફી પેમેન્ટ અથવા ન્યૂનતમ ચુકવણી કરતા ઓછું પેમેન્ટ કરવા ઉપર ચાર્જીસ ચૂકવવા પડશે.

સમયસર પેમેન્ટ ન કરવાથી ઘણા ચાર્જીસ લાગશે નિયત તારીખ સુધીમાં આખું ક્રેડિટ કાર્ડ બિલ ભરપાઇ કરવામાં ન આવે તો બાકી બિલ પર ફાયનાન્સ ચાર્જીસ લેવામાં આવશે. ચાર્જ સામાન્ય રીતે બાકી ક્રેડિટ કાર્ડ બિલ પર વાર્ષિક 30-49% ની વચ્ચે હોય છે. સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ન કરવાથી, કેટેસ્ટ ક્રેડિટ કાર્ડ ટ્રાંઝેક્શન પરના ઇંટ્રેસ્ટ ફ્રી પિરિયડને રદ કરવામાં આવે છે.

IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'
ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ...
શું તમારે પણ પરસેવા માંથી દુર્ગંધ આવે છે? અપનાવો આ ઘરેલું ઉપચાર
જો તમે એક્સપાયર થયેલ દવાનું સેવન કરશો તો શું થશે?
કેન્સરની ગાંઠને ઓળખવા માટે આટલુ ખાસ ધ્યાનમાં રાખો
સાધુઓ નામ આગળ શા માટે લખવામાં આવે છે શ્રી શ્રી, 108 અને 1008 ?

વધુ વ્યાજદર ચૂકવવું પડશે જો તમારું પેમેન્ટ 60 દિવસમાં થતું નથી તો તમારા વ્યાજ દરમાં પણ વધારો થશે. તમને માત્ર લેટ ફીનો દંડ કરવામાં આવશે નહીં પણ તમારા વ્યાજ ડરની પેનલ્ટીમાં પણ વધારો કરશે, જે તમારા ક્રેડિટ કાર્ડ પરનો સૌથી વધુ વ્યાજ દર રહેશે.

બાકી રકમ EMI માં કન્વર્ટ કરો જે લોકો તેમના સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બીલની નિયત તારીખ સુધીમાં ચુકવણી કરી શકતા નથી તેઓ તેમની તાત્કાલિક ચુકવણીની ક્ષમતાના આધારે તેમના સંપૂર્ણ ક્રેડિટ બિલને equated monthly instalments (EMI) માં રૂપાંતરિત કરી શકે છે. EMI રૂપાંતરણોનો વ્યાજ દર ફાઇનાન્સ ચાર્જ કરતા ઘણો ઓછો છે, તેથી તે વ્યાજના બોજને ઘટાડવામાં મદદ કરશે.

જાણી લો કે આવા EMI કન્વર્ઝનનો સમયગાળો 3 મહિનાથી 5 વર્ષ સુધીનો મળી શકે છે. તેથી તમે તમારી EMI પરવડે તેવા આધારે EMI અવધિ પસંદ કરી શકો છો. આ EMI વિકલ્પ તમને ક્રેડિટ સ્કોર્સ પર વિપરીત અસરને ટાળવા સાથે નાની હપ્તામાં બિલની ચુકવણી કરવાની મંજૂરી આપે છે.

ક્રેડિટ કાર્ડ બેલેન્સ EMI પર ટ્રાન્સફર કરી શકાય ઘણા ક્રેડિટ કાર્ડ આપનારા ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર પર EMI કન્વર્ઝનની સુવિધા આપે છે. આ વિકલ્પ તમને ક્રેડિટ કાર્ડની બાકી ક્રેડિટ બેલેન્સને બીજા કાર્ડ ઇશ્યુઅર દ્વારા જારી કરાયેલા બીજા ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે અને પછી ટ્રાન્સફર બેલેન્સને EMIમાં કન્વર્ટ કરે છે.

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">