નાણાકીય વ્યવહાર અને ખરીદીથી જોડાયેલા આ 10 કામો તમે PAN કાર્ડ વગર નહિં કરી શકો

સરકારી યોજનાઓના લાભ લેવા માટે આધારની સાથે-સાથે પાનકાર્ડ હોવું પણ ખુબ જરૂરી બની ગયું છે. PAN કાર્ડ ના હોવાથી તમે સરકારી યોજનાના લાભથી વંચિત રહી શકો છો. રોકડા રૂપિયાના વ્યવહાર કરવામાં સરકારે પાનકાર્ડને ફરજીયાત કરી દીધું છે. તેની સાથે જો તમે કોઈ વ્હીકલની ખરીદી કરવા માંગો છો તો પાનકાર્ડ આપ્યા વગર તમે ઘરે નહિં લઈ […]

નાણાકીય વ્યવહાર અને ખરીદીથી જોડાયેલા આ 10 કામો તમે PAN કાર્ડ વગર નહિં કરી શકો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 28, 2019 | 10:25 AM

સરકારી યોજનાઓના લાભ લેવા માટે આધારની સાથે-સાથે પાનકાર્ડ હોવું પણ ખુબ જરૂરી બની ગયું છે. PAN કાર્ડ ના હોવાથી તમે સરકારી યોજનાના લાભથી વંચિત રહી શકો છો.

રોકડા રૂપિયાના વ્યવહાર કરવામાં સરકારે પાનકાર્ડને ફરજીયાત કરી દીધું છે. તેની સાથે જો તમે કોઈ વ્હીકલની ખરીદી કરવા માંગો છો તો પાનકાર્ડ આપ્યા વગર તમે ઘરે નહિં લઈ જઈ શકો. તમે જાણી લો કે પાનકાર્ડનો ઉપયોગ કયાં-કયાં જરૂરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1. જો તમે 2.5લાખ રૂપિયાથી વધારે રોકડા વ્યવહાર કરો છો તો તમારી પાસે પાનકાર્ડ હોવું જરૂરી છે. 2.જો તમે કોઈ બાઈક,ગાડી કે કોઈ વાહન ખરીદવા માંગો છો તો પાનકાર્ડ હોવું જરૂરી છે. 3.જો તમારા ધંધાનું ટર્નઓવર 5લાખથી વધારે છે તો પાનકાર્ડ હોવું જરૂરી છે. 4.10લાખથી વધારે સ્થાવર મિલકતની ખરીદી કે વેચાણ કરવામાં પણ પાનકાર્ડ હોવું જરૂરી છે. 5.જો તમે 2લાખથી વધારે કીંમતનો કોઈ સામાન ખરીદો છો. જેમ કે જવેલરી તો પાનકાર્ડ હોવું જરૂરી છે. 6.બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે પણ પાનકાર્ડ હોવું જરૂરી છે. 7.જો તમે કોઈના બેન્ક ખાતામાં 50 હજારથી વધારે રૂપિયા જમા કરો છો તો પાનકાર્ડ હોવું જરૂરી છે. 8.જો તમે 50 હજારથી વધારેનો જીવન વીમો લેવા ઈચ્છો છો તો પાનકાર્ડ હોવું જરૂરી છે. 9.સરકારે મ્યુચલ ફંડ,બોન્ડ માં રોકાણ કરવા માટે પાનકાર્ડને ફરજીયાત બનાવ્યું છે. 10.જો તમે શેર ખરીદતા હોવ અને તેની કીંમત 1 લાખથી વધારે હોય તો પાનકાર્ડ હોવું જરૂરી છે.

[yop_poll id=862]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">