AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક, શુક્રવારે રેપો રેટ અને અન્ય નીતિ દર જાહેર કરવામાં આવશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ સમિતિ (MPC) ની દ્વિ-માસિક ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ છે. આ સમિતિ આરબીઆઈના મુખ્ય નીતિ દર નક્કી કરે છે.

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક,  શુક્રવારે રેપો રેટ અને અન્ય નીતિ દર જાહેર કરવામાં આવશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 12:00 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ સમિતિ (MPC) ની દ્વિ-માસિક ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ છે. આ સમિતિ આરબીઆઈના મુખ્ય નીતિ દર નક્કી કરે છે. આશા છે કે આરબીઆઈની એમપીસી વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરશે નહીં અને નાણાકીય વલણને ઉદારવાદી રાખશે.

બદલાવ ન થાય તો વૃદ્ધિને વેગ આપવા માટે જરૂરી નાણાકીય પગલાં સક્ષમ બનશે. નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યા પછી MPC ની આ પહેલી બેઠક છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે MPC 5 ફેબ્રુઆરીએ જાહેર થનાર દ્વિ-માસિક નીતિ દરમાં બેંચમાર્ક રેપો રેટ ઘટાડવાનું ટાળશે. આ સિસ્ટમમાં પૂરતા પ્રમાણમાં લીકવીડિટીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે અને તેનાથી માળખાગત ક્ષેત્રમાં રોકાણ વધશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસના નેતૃત્વમાં છ સભ્યોની MPC એ ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે. ત્રણ દિવસની બેઠક બાદ 5 ફેબ્રુઆરીએ એમપીસીના નિર્ણયોની ઘોષણા કરવામાં આવશે. એમપીસીએ છેલ્લા ત્રણ બેઠકોમાં મુખ્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાલમાં રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર છે.

શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત
Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ..તો અજમાવો આ ટ્રિક
કળા કરતો કે નાચતો મોર જોવો કઈ વાતનો સંકેત આપે છે?
Plant In Pot : ઘરે ઉગાડો અળસીનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 23-05-2025

આરબીઆઈ બેંકોને રેપો રેટ પર ટૂંકા ગાળાની લોન આપે છે. તે જ સમયે, રિવર્સ રેપો રેટ હાલમાં 3.35 ટકા છે. આ દરે, બેંકો તેમની થાપણો રિઝર્વ બેંકમાં જમા કરે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતો કહે છે કે આરબીઆઈ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવાથી દૂર રહેશે અને નીતિ સમીક્ષામાં નાણાકીય વલણને ઉદાર રાખશે.

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">