શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ

દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ […]

શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 4:20 AM

દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેમ રોકવામાં આવે છે ટ્રેડિંગ?

દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોના રોકાણને સુરક્ષિત રાખવા માટે ટ્રેડિંગ પર રોક લગાવવામાં આવે છે. તેનાથી રોકાણકારોના નુકસાનનું સંકટ વધવાથી બચી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજારમાં ગુરૂવારે પણ દહેશતનો માહોલ રહ્યો. જેમાં સેન્સેક્સ 2919 પોઈન્ટ તુટીને 32,778 પોઈન્ટ પર બંધ થયો, ત્યારે નિફ્ટી 868 પોઈન્ટ તુટીને 9590 પોઈન્ટ પર રહ્યો. જેના કારણે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા ઘોવાઈ ગયા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">