AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Rupay જન ધન કાર્ડ માટે આજે જ કરો અરજી, તમને મળશે 2 લાખ રૂપિયાનો લાભ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં જન ધન ખાતું ખોલાવો અને લાખોનો લાભ મેળવો. જો તમારું જન ધન ખાતું એસબીઆઈમાં છે અથવા તમે એસબીઆઈમાં નવું જન ધન ખાતું ખોલાવો છો, તો તમે 2 લાખ રૂપિયાથી વધુનો ફાયદો મેળવી શકો છો.

SBI Rupay જન ધન કાર્ડ માટે આજે જ કરો અરજી, તમને મળશે 2 લાખ રૂપિયાનો લાભ
SBI
| Updated on: Feb 08, 2021 | 1:51 PM
Share

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં જન ધન ખાતું ખોલાવો અને લાખોનો લાભ મેળવો. જો તમારું જન ધન ખાતું એસબીઆઈમાં છે અથવા તમે એસબીઆઈમાં નવું જન ધન ખાતું ખોલાવો છો, તો તમે 2 લાખ રૂપિયાથી વધુનો ફાયદો મેળવી શકો છો. આ માટે તમારે એસબીઆઇ રૂપે (SBI Rupay) જનધન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. એસબીઆઈએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

વડાપ્રધાન જન ધન યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી સુવિધાઓ મળે છે. આ ખાતામાં ગ્રાહકોને રૂપે કાર્ડ આપવામાં આવે છે, જેનાથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

આ રીતે લાભ મળશે એસબીઆઈના ટ્વીટ મુજબ, જો તમે એસબીઆઈ રૂપે જન ધન કાર્ડ માટે અરજી કરો છો, તો તમને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. આ માટે તમારે કાર્ડને 90 દિવસમાં એકવાર સ્વાઇપ કરવું પડશે. આ કરવાથી તમે 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચ મેળવવાના હકદાર બનશો.

જન ધન ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો >> જન ધન ખાતું ખોલવા માટે આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત કેવાયસીની આવશ્યકતા પૂરા કરતા દસ્તાવેજો સબમિટ કરી શકો છો. >> જો તમારી પાસે દસ્તાવેજો નથી, તો તમે એક નાનું ખાતું ખોલી શકો છો. >> આમાં તમારે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને બેંક અધિકારી સામે તમારી સહી કરવી પડશે. >> તમારે જન ધન ખાતું ખોલવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. >> 10 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલી શકે છે.

10 હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા જન ધન ખાતાના ઘણા ફાયદા છે. જો તમારી પાસે જન ધન ખાતું છે, તો તમે ઓવરડ્રાફટ દ્વારા તમારા ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો.

Follow Us
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
g clip-path="url(#clip0_868_265)">