Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Hikes FD Rates: FD પર હવે મળશે વધારે રિટર્ન, SBIએ વધાર્યા વ્યાજદર, જાણો લેટેસ્ટ રેટ

એક વર્ષથી લઈને 10 વર્ષ સુધીની FD પરના વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા આ સમયગાળાની FD પર 3.10 ટકા વ્યાજ મળતું હતું હવે તે 3.60 ટકા વ્યાજ મેળવશે.

SBI Hikes FD Rates: FD પર હવે મળશે વધારે રિટર્ન, SBIએ વધાર્યા વ્યાજદર, જાણો લેટેસ્ટ રેટ
State Bank of India (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 7:43 AM

SBI Hikes FD Rates: બેંકોમાં FD તરીકે પૈસા રાખનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. SBIએ રૂ. 2 કરોડથી વધુની બાળક ડિપોઝીટ ધરાવતી FD પરના વ્યાજ દરમાં 20 થી 40 બેસિસ પોઇન્ટના વધારાની જાહેરાત કરી છે. વ્યાજ દરોમાં ફેરફાર 10 માર્ચ 2022થી અમલમાં આવ્યો છે. SBIની વેબસાઈટ અનુસાર બેંકે 2 કરોડ રૂપિયાથી વધુ FD પર વ્યાજમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 211 દિવસ અને એક વર્ષથી ઓછા સમયની FD પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

હવે આ સમયગાળાની FD પર 3.10 ટકાના બદલે 3.30 ટકા વ્યાજ મળશે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને હવે આ સમયગાળાની એફડી પર 3.80 ટકા વ્યાજ મળશે જે અગાઉ 3.60 ટકા વ્યાજ હતું.

બીજી તરફ એક વર્ષથી લઈને 10 વર્ષ સુધીની FD પરના વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા આ સમયગાળાની FD પર 3.10 ટકા વ્યાજ મળતું હતું હવે તે 3.60 ટકા વ્યાજ મેળવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3.60 ટકાના બદલે 4.10 ટકા વ્યાજ મળશે. નવા વ્યાજ દરો નવી એફડી સાથે મેચ્યોર એફડીના રીન્યુઅલ પર પણ લાગુ થશે.

AC Tips : ઉનાળામાં નવું AC ખરીદો તો આટલી વાતનું રાખજો ધ્યાન
IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'
ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ...
શું તમારે પણ પરસેવા માંથી દુર્ગંધ આવે છે? અપનાવો આ ઘરેલું ઉપચાર
જો તમે એક્સપાયર થયેલ દવાનું સેવન કરશો તો શું થશે?
કેન્સરની ગાંઠને ઓળખવા માટે આટલુ ખાસ ધ્યાનમાં રાખો

SBIની વેબસાઈટ અનુસાર 2 વર્ષથી 3 વર્ષની FD પર વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ 3 થી 5 વર્ષની FD પરના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમને 5.45 ટકા વ્યાજ મળશે. 5 વર્ષથી 10 વર્ષની મુદતવાળી FD પરના વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમને 5.50 ટકા વ્યાજ મળશે.

FDની પાકતી મુદત પહેલા ઉપાડ પર 1 ટકા પેનલ્ટી ચૂકવવી પડશે બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને તમામ સમયગાળાની FD પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે.

હવે ઘરે બેઠા બેંકોની અસુવિધાની કરી શકાશે ફરિયાદ

નાણાકીય સંસ્થાઓ(Financial institutions) અને બેંકો(Banks)ની કામગીરીની ગુણવત્તા સુધારવા RBI દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. RBI દ્વારા બેન્કના ખાતેદારોને SMS મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તમને કોઈપણ બેંક(Bank), NBFC અથવા પેમેન્ટ સિસ્ટમ(Paytment System)થી સમસ્યા હોય તો તમે તેમની સામે ફરિયાદ દાખલ કરી શકો છો. કેન્દ્રીય બેંકે વધુમાં જણાવ્યું છે કે RB-Integrated Ombudsman Scheme અંતર્ગત 14440 ઉપર કોલ કરી ફરિયાદ કરી શકાય છે. આ ઉપરાંત ફરિયાદ માટે ઓઇનલાઇન પદ્ધતિનો પણવિકલ્પ આપવામાં આવ્યો છે. https://cms.rbi.org.in/cms/indexpage.html#eng ઉપર ક્લિક કરી ફરિયાદ કરવાનો વિકલ્પ અપાયો છે.

આ પણ વાંચો : રિલાયન્સ શરૂ કરવા જઈ રહી છે નવી રિટેલ બ્રાન્ડ,  બિગ બજારનું સ્થાન લેશે ‘સ્માર્ટ બજાર’

આ પણ વાંચો : પેટીએમ પેમેન્ટ્સ બેંક પર RBI ની કડક કાર્યવાહી, નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">