Sansera Engineering IPO : આજે શેરબજારમાં લિસ્ટ થશે આ શેર, શું છે કિંમત અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય?

ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Sansera Engineering IPO : આજે શેરબજારમાં લિસ્ટ થશે આ શેર, શું છે કિંમત અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય?
Sansera Engineering IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 9:02 AM

ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર કંપની સાંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO આજે 24 સપ્ટેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે. ઓટો ઉદ્યોગમાં હાલના પડકારો અને અપેક્ષા કરતા ઓછા સબ્સ્ક્રિપ્શન્સને જોતાં નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે સ્ટોક ઓછા પ્રીમિયમમાં લિસ્ટ થઇ શકે છે.

ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે શેરની ફાળવણી આજે 21 સપ્ટેમ્બરના રોજ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 1282.98 કરોડ રૂપિયાનો IPO જારી કર્યો હતો જે 11.47 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

જાણો કંપની વિશે સાનસેરા ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રોમાં કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પોઝિશન એન્જિનિયર્ડ કમ્પોનેન્ટનું અગ્રણી ઉત્પાદક છે અને તેનું વિશાળ બજાર છે. તે ટુ-વ્હીલર્સ માટે કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, રોકર આર્મ્સ અને ગિયર શિફ્ટર ફોર્કસ અને પેસેન્જર વાહનો માટે કનેક્ટિંગ રોડ્સ અને રોકર આર્મ્સનું અગ્રણી ઉત્પાદક છે. સાનસેરાને ટુ-વ્હીલર અને કાર ઉત્પાદકો સાથે લાંબો સંબંધ છે. શેખર વાસન, ઉન્ની રાજગોપાલ કોથેનાથ, ફરાજ સિંઘવી અને દેવપ્પા દેવરાજ સંયુક્ત રીતે કંપનીમાં 40.6% હિસ્સો ધરાવે છે. કંપનીમાં કુલ પ્રમોટર જૂથનો હિસ્સો 43.9%છે. રોકાણકાર ક્લાયન્ટ Eben અને CVCIGP II કર્મચારી Eben અનુક્રમે 35.4% અને 19.8% ધરાવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Sansera Engineeringનો રૂ. 1,283 કરોડનો આઇપીઓ 14 થી 16 સપ્ટેમ્બર વચ્ચે બિડિંગ માટે ખુલ્લો હતો. કંપનીનો IPO 11.47 વખત સબ્સ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારોએ તેમના શેર માટે 26.47 ગણા શેરની બોલી લગાવી તો બીજી બાજુ બિન-સંસ્થાકીય રોકાણકારોએ તેમના શેર માટે આરક્ષિત શેરના 11.37 ગણું સબ્સ્ક્રિપશન કર્યું હતું. રિટેલ રોકાણકારોએ 3.15 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું.

શું કહે છે નિષ્ણાંત? મહેતા ઇક્વિટીઝના વીપી રિસર્ચ પ્રશાંત તાપસીએ જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે સ્ટોક 5-7 ટકાના પ્રીમિયમમાં લિસ્ટેડ થશે.” તાપસીએ જણાવ્યું હતું કે ઓટો ક્ષેત્રમાં ટૂંકા ગાળાના પડકારો અને પ્રમોટર હિસ્સામાં ઘટાડાના કારણે કંપનીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ ઘટાડો થયો છે.

IPO ના લિસ્ટિંગ બાદ કંપનીનો પ્રમોટર હિસ્સો 43.91 ટકાથી ઘટીને 36.5 ટકા થઈ જશે. તે જ સમયે જાહેર શેરહોલ્ડિંગ 56% થી વધીને 63.4% થઈ જશે. કેપિટલવીયા ગ્લોબલ રિસર્ચના હેડ ઓફ રિસર્ચે જણાવ્યું હતું કે, કંપનીના શેર ગ્રે માર્કેટમાં લગભગ 40 રૂપિયાના પ્રીમિયમ પર વેપાર કરી રહ્યા છે. કંપનીના આઇપીઓ પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા 744 રૂપિયા પ્રતિ શેર છે. શેર 784 રૂપિયા ( 744 +40) માં લિસ્ટ થઈ શકે છે, જે IPO ની કિંમત કરતા લગભગ 5.5 ટકા વધારે છે.

આ પણ વાંચો : Paras Defence IPO : આ IPO એ તમામ રેકોર્ડ તોડયા, 304 ગણું સબ્સ્ક્રિપશન મળ્યું, જાણો ખાતામાં ક્યારે આવશે શેર?

આ પણ વાંચો : આ સરકારી પ્રોજેક્ટને હાંસલ કરવા Mukesh Ambani, TATA અને Gautam Adani વચ્ચે જામ્યો જંગ, વાંચો વિગતવાર

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">