Reliance-Future Deal: FRLએ કહ્યું – રિલાયન્સ સ્પર્ધક છે તેથી સોદાને રદ કરવા માંગે છે એમેઝોન

Reliance-Future Deal: કિશોર બિયાનીની આગેવાનીવાળી ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) એ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે રિલાયન્સ સાથેના તેના 24,713 કરોડ રૂપિયાના વ્યવસાયને વેચવાની ડીલનો અમેઝોન વિરોધ કરી રહ્યો છે કારણ કે રિલાયન્સ તેના સ્પર્ધક છે.

Reliance-Future Deal: FRLએ કહ્યું - રિલાયન્સ સ્પર્ધક છે તેથી સોદાને રદ કરવા માંગે છે એમેઝોન
Future Group
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 05, 2021 | 9:20 AM

Reliance-Future Deal: કિશોર બિયાનીની આગેવાનીવાળી ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) એ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે રિલાયન્સ સાથેના તેના 24,713 કરોડ રૂપિયાના વ્યવસાયને વેચવાની ડીલનો અમેઝોન વિરોધ કરી રહ્યો છે કારણ કે રિલાયન્સ તેના સ્પર્ધક છે. યુએસની ઈ-કોમર્સ કંપનીએ જોકે આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે તેને FRL ને બચાવવામાં રસ ધરાવે છે.

ફ્યુચર રિટેલ લિ.એ ગુરુવારે ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની બેંચને કહ્યું કે એમેઝોનને ચિંતા નથી કે જો સોદો નિષ્ફળ જાય તો ભારતીય કંપનીની તમામ દુકાન બંધ કરી દેવામાં આવશે અને 25,000 કર્મચારીઓ આજીવિકા ગુમાવશે. FRL તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે અમેરિકન ઇ-કોમર્સ કંપનીની એક માત્ર ચિંતા એ છે કે મુકેશ અંબાણીની કંપનીને આ દુકાનો મળે નહીં કારણ કે તે એમેઝોનનો હરીફ છે. જો કે, એમેઝોન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલો ગોપાલ સુબ્રમણ્યમ અને રાજીવ નાયરે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે ભારતીય કંપની ડૂબી ન જાય.” અમારું વલણ હજી તેને બચાવવા માટે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

એમેઝોને જણાવ્યું હતું કે FRL દ્વારા 2 ફેબ્રુઆરીના આદેશ સામે અપીલ કરવામાં આવી છે તે અપીલ યોગ્ય નથી. એફઆરએલને બુધવારે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં તે હુકમની અપીલ કરવામાં આવી હતી જેમાં કંપનીની રિલાયન્સ રિટેલ સાથે 24,713 કરોડ રૂપિયાના સોદાના સંબંધમાં હાલની સ્થિતી જાળવી રાખવા માટે જણાવ્યું હતું. એફઆરએલ એ નાયક એન્ડ નાયક કંપની અને હર્ષવર્ધન ઝા દ્વારા દાખલ યાચિકામાં જણાવ્યું હતું કે બે ફેબ્રુઆરીની સ્થિત જાળવી રાખવાના આદેશથી સંપૂર્ણ યોજના પાટા ઉપરથી ઉતરી જશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">