ક્રેડિટ અને ડેબિટ કાર્ડ એક્ટિવેશન સંબંધિત કેટલીક જોગવાઈઓમાં રાહત, RBIએ 3 મહિના વધારી સમયમર્યાદા

આ 3 જોગવાઈઓમાં ક્રેડિટ કાર્ડને સક્રિય કરવા માટે OTP આધારિત સંમતિ, ક્રેડિટ લાઈન અને ચુકવણી ન કરવામાં આવેલા શુલ્ક સંબંધિત જોગવાઈઓ શામેલ છે, આરબીઆઈએ (RBI) ફિનટેક કંપનીઓને કોઈ રાહત આપી નથી.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ એક્ટિવેશન સંબંધિત કેટલીક જોગવાઈઓમાં રાહત, RBIએ 3 મહિના વધારી સમયમર્યાદા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 7:42 PM

રિઝર્વ બેંકે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ (Credit and Debit Card) સહિત કો-બ્રાન્ડિંગ કાર્ડને સક્રિય કરવા સંબંધિત જોગવાઈઓમાં રાહત આપી છે. કેન્દ્રીય બેંકે 30 જૂન 2022 પછી 3 મહિના માટે ત્રણ જોગવાઈઓ વધારવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક પક્ષો દ્વારા વિનંતી મળ્યા બાદ ઑક્ટોબર 2022ના કાર્ડ્સ પર માસ્ટર ડિરેક્શનમાં આપવામાં આવેલી કેટલીક જોગવાઈઓને લાગુ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી રહી છે. આ 3 જોગવાઈઓમાં ક્રેડિટ કાર્ડને સક્રિય કરવા માટે OTP આધારિત સંમતિ, ક્રેડિટ લાઈન અને ચુકવણી ન કરવામાં આવેલા શુલ્ક સંબંધિત જોગવાઈઓ સામેલ છે, આરબીઆઈએ (RBI) ફિનટેક કંપનીઓને કોઈ રાહત આપી નથી. જોકે રિઝર્વ બેંકે ફિનટેક કંપનીઓને કોઈ રાહત આપી નથી. તે જ સમયે IBAએ ફેરફારોને લાગુ કરવા માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ રિઝર્વ બેંકે માત્ર 3 જોગવાઈઓમાં 3 મહિનાનો સમય આપ્યો છે.

ફિનટેક કંપનીઓને રાહત મળી નથી

ઉદ્યોગોની વિનંતી બાદ રિઝર્વ બેંકે કેટલીક જોગવાઈઓ માટે સમયમર્યાદા લંબાવી છે. જોકે, ફિનટેક કંપનીઓના બિઝનેસને અસર કરતી જોગવાઈઓ પર કોઈ રાહત નથી. માસ્ટર ડિરેક્શન હેઠળ, અમુક જોગવાઈઓએ ક્રોસ-બ્રાન્ડિંગ હેઠળ ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ્સના માર્કેટિંગ અને વિતરણમાં રોકાયેલી કંપનીઓ પર મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. આના કારણે OneCard, PayU જેવી કાર્ડ જાહેર કરતી ફિનટેકના બિઝનેસ પર અસર થવાની સંભાવના છે. ફેરફારો મુજબ કો-બ્રાન્ડિંગ પાર્ટનર કાર્ડ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો વિશેની માહિતીને ઍક્સેસ કરી શકશે નહીં. મની કંટ્રોલના સમાચાર અનુસાર આ નિયમ ફિનટેક કંપનીઓના બિઝનેસ કરવાની રીતને અસર કરી શકે છે અને ફિનટેક કંપનીઓ તેમની ભાગીદાર બેંકો જેવી કે RBL અને ફેડરલ બેંક વગેરે સાથે તેમના બિઝનેસ મોડલને બદલવાની યોજના બનાવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રિઝર્વ બેંકની રાહત શું છે

રિઝર્વ બેંકે આ ત્રણ જોગવાઈઓ પર સમયમર્યાદા લંબાવી છે. પ્રથમ જોગવાઈ મુજબ માસ્ટર ડાયરેક્શન મુજબ કાર્ડ જાહેર કરતી બેંક સંસ્થાએ એ સ્થિતિમાં કાર્ડને સક્રિય કરવા માટે વન ટાઈમ પાસવર્ડ માંગવો પડશે. જ્યારે તે કાર્ડ ઈશ્યૂ થયાની તારીખથી 30 દિવસની અંદર ગ્રાહક દ્વારા પોતે એક્ટિવેટ કરવામાં આવ્યું નથી. જો ગ્રાહક પાસેથી વન ટાઈમ પાસવર્ડ આધારિત મંજૂરી ન મળે તો કાર્ડ રજૂકર્તાએ 7 દિવસની અંદર ક્રેડિટ કાર્ડ ખાતું બંધ કરવું પડશે અને તે તેના માટે ગ્રાહક પર કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં. એટલે કે, બેંકો અને NBFCs ગ્રાહકની મંજૂરી વિના તેમની મરજીથી કાર્ડને સક્રિય કરી શકશે નહી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">