જો આ લક્ષયાંક હાંસલ કરી લઈશું તો દેશમાં ગરીબી ભૂતકાળ બનશે : ગૌતમ અદાણી

અદાણીએ કહ્યું કે, 2050 સુધીમાં જેમ કે તેનો અંદાજ છે ભારત 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. અદાણીના મતે ભારત એવો દેશ પણ બની જશે જ્યાં કોઈ ભૂખ્યા સુઈ જશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત આ લક્ષ્યાંક 10,000 દિવસમાં હાંસલ કરવામાં સક્ષમ છે.

જો આ લક્ષયાંક હાંસલ કરી લઈશું તો દેશમાં ગરીબી ભૂતકાળ બનશે : ગૌતમ અદાણી
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:51 AM

અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન અને ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી(Gautam Adani)એ કહ્યું છે કે જો ભારત 2050 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે તો દેશમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં સૂવે. તેમણે ગુરુવારે એક ઇકોનોમિક કોન્ક્લેવમાં આ વાત કહી હતી. ગૌતમ અદાણીએ કહ્યુંહયી કે “આપણે 2050થી લગભગ 10,000 દિવસ દૂર છીએ. આ સમય દરમિયાન મને લાગે છે કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં 25 ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરીશું. આનો અર્થ એ છે કે જીડીપીમાં દરરોજ 2.5 બિલિયન ડોલર ઉમેરવું. મને એમ પણ લાગે છે કે આ સમય દરમિયાન આપણે દરેક પ્રકારની ગરીબી દૂર કરીશું.

તે મેરેથોન જેવી સ્પ્રિન્ટ ફીલિંગ છે

તેમણે કહ્યું કે, 2050 સુધીમાં જેમ કે તેનો અંદાજ છે ભારત 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. અદાણીના મતે ભારત એવો દેશ પણ બની જશે જ્યાં કોઈ ભૂખ્યા સુઈ જશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત આ લક્ષ્યાંક 10,000 દિવસમાં હાંસલ કરવામાં સક્ષમ છે. અદાણીના મતે જો બધું અનુમાન મુજબ થાય છે તો આ 10,000 દિવસોમાં શેરબજારનું મૂડીકરણ 40 ટ્રિલિયન ડોલર થઈ જશે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન શેરબજારની મૂડીમાં દરરોજ 4 બિલિયન ડોલરનો વધારો થશે. ગૌતમ અદાણીના મતે “140 કરોડ લોકોના જીવનધોરણમાં સુધારો કરવો એ ટૂંકા ગાળામાં મેરેથોન જેવું લાગે છે પરંતુ લાંબા ગાળે તે એક સ્પ્રિન્ટ છે.”

2021માં અદાણીની સંપત્તિમાં સૌથી ઝડપથી વધારો થયો

અદાણી ગ્રૂપના ચેરમેનની સંપત્તિ, જેણે વિવિધ વ્યવસાયોમાં પ્રભુત્વ જમાવ્યું છે, 2021 માં વિશ્વના 2 સૌથી ધનિક વ્યક્તિઓ, એલોન મસ્ક અને જેફ બેઝોસ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામી. મસ્ક અને બેઝોસની કુલ સંપત્તિમાં $81 બિલિયનનો વધારો થયો છે જ્યારે એકલા અદાણીની સંપત્તિમાં $49 બિલિયનનો વધારો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતમાં ગરીબીનો દર ઘટ્યો

વિશ્વ બેંકે કહ્યું છે કે ભારતમાં 2011 અને 2019 વચ્ચે ગરીબીના દરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નવા રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતમાં ગરીબી દરમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વધુ ઘટી છે. ગ્રામીણ ગરીબી દર 2011માં 26.3 ટકા હતો, જે 2019માં ઘટીને 11.6 ટકા થઈ ગયો. તે જ સમયે, જો આપણે શહેરી ગરીબીની વાત કરીએ તો તે 14.2 ટકાથી ઘટીને 6.3 ટકા થઈ ગઈ છે.

આ પણ વાંચો : GOLD : દેશમાં Gems and Jewellery exportsમાં 56%નો ઉછાળો આવ્યો, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું

આ પણ વાંચો : Opening Bell : બે દિવસની તેજી બાદ આજે કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 57531 ઉપર ખુલ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">