Aadhaar Card ની મદદથી માત્ર 2 ટકા વ્યાજની લોન મળી રહી હોવાનો તમને મેસેજ મળ્યો કે નહિ? જાણો શું છે હકીકત

તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે.

Aadhaar Card ની મદદથી માત્ર 2 ટકા વ્યાજની લોન મળી રહી હોવાનો તમને મેસેજ મળ્યો કે નહિ? જાણો શું છે હકીકત
PIB Fact Check
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 7:00 AM

શું તમને પણ આવો કોઈ મેસેજ(Fake Message) મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ યોજના હેઠળ આધાર કાર્ડ (Aadhaar Card) થી લોન આપવામાં આવી રહી છે. જો એમ હોય તો તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને બોગસ છે. તેની જાળમાં બિલકુલ પડશો નહીં. આ તમને છેતરવાનો એક રસ્તો હોઈ શકે છે. PIB ફેક્ટ ચેકે (PIB Fact Check)આ સ્પષ્ટતા આપી છે. કોરોના મહામારી દરમિયાન લોકો પોતાનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અથવા લેપટોપ પર વિતાવે છે. જેનો ફાયદો સાયબર ગુનેગારો ઉઠાવી રહ્યા છે. અને સાયબર ક્રાઈમના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ પણ છેતરપિંડીનું એક સાધન છે.

PIB ફેક્ટ ચેકે ટ્વીટ કર્યું કે તમારી પાસે PM સ્કીમ હેઠળ આધાર કાર્ડથી લોન અંગેના આવતા મેસેજ ફેક છે. તેણે કહ્યું કે તે છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે. તેથી, આવા મેસેજ શેર કરશો નહીં. જો તમને પણ આ મેસેજ વોટ્સએપ, MMS અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા મળ્યો હોય, તો તેને અવગણવો હિતાવહ છે. આ ફેક મેસેજને તરત જ ડિલીટ કરો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મેસેજ ફોરવર્ડ કરવાનું પણ ટાળો

તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે. ઉપરાંત, જો તમને તમારી વ્યક્તિગત, ખાસ કરીને બેંકિંગ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ વગેરે માટે પૂછવામાં આવે, તો તે બિલકુલ આપશો નહીં.

આ વિગતોનો લાભ લઈને, ગુનેગારો તમારી સાથે બેંક છેતરપિંડી કરી શકે છે. તેઓ મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફેક મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેસેજમાં લખ્યું છે કે પીએમ સ્કીમ હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના દરે લોન લઈ શકાય છે. આ સાથે મેસેજમાં જોવા મળી રહ્યું છે કે 50 ટકા વ્યાજ માફ કરવામાં આવશે.

આ પણ વાંચો : Share Market Crash : શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન, કોણ રહ્યા આજના TOP LOSERS?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તો વિશ્વભરમાં કાળા સોનાની કટોકટી સર્જાશે!!! જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">