AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલપંપ ખોલવાની મોટી તક, જાણો કેવી રીતે મેળવશો દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસેથી ડીલરશીપ, આ રહી પુરી પ્રોસેસ

જો તમે પણ પેટ્રોલ પંપ ખોલીને કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. હવે તમે પેટ્રોલ પંપ ડીલર બનીને સરળતાથી કમાણી કરી શકો છો.

પેટ્રોલપંપ ખોલવાની મોટી તક, જાણો કેવી રીતે મેળવશો દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસેથી ડીલરશીપ, આ રહી પુરી પ્રોસેસ
Petrol Pump (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:49 PM
Share

જો તમે પણ પેટ્રોલ પંપ ખોલીને કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. હવે તમે પેટ્રોલ પંપ ડીલર બનીને (Petrol Pump Dealer) સરળતાથી કમાણી કરી શકો છો. દેશની દિગ્ગજ કંપની જીઓ-બીપી (Jio-BP) તમને આ તક આપી રહી છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે પેટ્રોલ પંપના ડીલર બની શકો છો અને સારી કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે જીઓ-બીપી એ તેનું પહેલું મોબિલિટી સ્ટેશન ઓક્ટોબર 2021માં શરૂ કર્યું હતું. અહીં ગ્રાહકોને સ્પેશિયલ ટેક્નોલોજીની સાથે ફ્યુઅલ, ઈવી ચાર્જિંગ, સીએનજી, બેટરી સ્વેપ સોલ્યુશન સહિતની ઘણી વિશેષ સુવિધાઓ મળે છે.

પેટ્રોલપંપ ખોલવા માટે આટલુ કરવું પડશે રોકાણ

જો તમારે પેટ્રોલ પંપના ડીલર બનવું હોય તો શહેરમાં તમારી પોતાની જમીન હોવી જરૂરી છે. તમારી પાસે 1,200 ચોરસ મીટર, નેશનલ/સ્ટેટ હાઈવે- 3000 ચોરસ મીટર અને અન્ય રસ્તાઓની આસપાસ 2000 ચોરસ મીટરની જમીન હોવી જોઈએ. પેટ્રોલ-પંપ ખોલવા માટે લગભગ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સાથે જમીનની લાંબી લીઝ હોવી જોઈએ.

આ રીતે કરો અપ્લાય

  • તમારે પહેલા ઓફિશિયલ લિંક https://partners.jiobp.in/ પર જવું પડશે.
  • આ પછી આ પેજ પર તમારે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સબમિટ કરવાનું રહેશે.
  • અહીં તમારી સામે એક પેજ ખુલી જશે.
  • અહીં તમારે તમારું નામ, મેઈલ આઈડી, મોબાઈલ નંબર જેવી તમામ વિગતો ભરવાની રહેશે.

ઓફિશિયલ મેઈલ અને વોટ્સએપ પણ કરી શકાય છે

આ સિવાય તમે ઓફિશિયલ મેઈલ આઈડી jiobp.dealership@jiobp.com પર પણ મેઈલ કરી શકો છો. આ સિવાય તમે 7021722222 નંબર પર ‘હાય’ મોકલી શકો છો. આ મેસેજ તમારે વોટ્સએપ પર લખવાનો રહેશે.

કઈ જગ્યાએ ખોલી શક્શો પેટ્રોલ પંપ

જો લોકેશનની વાત કરીએ તો તમને દિલ્હીમાં પેટ્રોલ પંપ ખોલવાનો મોકો મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના ભલસ્વા જહાંગીરપુર, કરવલ નગર, કિરારી સુલેમાન નગર, નાંગલોઈ જાટ, નવી દિલ્હી સુલતાનપુર માજરા જેવા સ્થળોએ પેટ્રોલ પંપ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો :  સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">