MS Dhoni નું “ખેતી શરણમ ગચ્છામિ” બાબા રામદેવનાં પથ પર ધોની, બનવા જઈ રહ્યા છે માર્કેટિંગ ગુરૂ

MS Dhoni: ક્રિકેટનાં મહારથી મહેન્દ્રસિંહ ધોની (Mahendrasinh Dhoni) નો ખેડૂત વાળો લુક તેમના અત્યાર સુધીનાં તમામ લુક પર ભારે પડી રહ્યો છે. રવિવારે ઝારખંડની રાજધાની રાંચીમાં માહીના પહેલા આઉટલેટ ઈજા ફાર્મનાં ખુલવા સાथे જ તેમની તુલના માર્કેટીંગ ગુરૂ પતંજલિનાં સર્વેસર્વા એવા બાબા રામદેવ સાથે કરવામા આવી રહી છે. 

MS Dhoni નું ખેતી શરણમ ગચ્છામિ બાબા રામદેવનાં પથ પર ધોની, બનવા જઈ રહ્યા છે માર્કેટિંગ ગુરૂ
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 4:59 PM

MS Dhoni: ક્રિકેટનાં મહારથી મહેન્દ્રસિંહ ધોની (Mahendrasinh Dhoni) નો ખેડૂત વાળો લુક તેમના અત્યાર સુધીનાં તમામ લુક પર ભારે પડી રહ્યો છે. રવિવારે ઝારખંડની રાજધાની રાંચીમાં માહીના પહેલા આઉટલેટ ઈજા ફાર્મનાં ખુલવા સાथे જ તેમની તુલના માર્કેટીંગ ગુરૂ પતંજલિનાં સર્વેસર્વા એવા બાબા રામદેવ સાથે કરવામા આવી રહી છે.

ઓર્ગેનિક ફાર્મિંગનાં માધ્યમથી ખેતીવાડી કરીને મોટુ નામ કમાઈ રહેલા ધોની દ્વારા ઉગાડવામાં આવેલા શાકભાજીની માગ સાત સમુદ્રમે પાર દુબઈથી પણ આવી હતી. ક્રિકેટનાં મહારથીનો આવો નવો લુક તેના પાછલા તમામ લુક પર ભારે પડી રહ્યો છે. બાકી તો લોકોને તેમનો ટિકિટ કલેક્ટરથી લઈ એયરફોર્સનાં કેપ્ટન સુધીનો રોલ જ યાદ છે. જો કે મોટી વાત એ છે કે તે પોતાના ઉપર લાંબા સમય સુધી કોઈ પણ એક રોલને પોતાના પર હાવી નથી થવા દેતા અને એજ કડીમાં હવે તેમની નવી ભૂમિકા ખેતીને લઈને બની છે. આ એન્ટ્રી પર શાનદાર થઈ છે અને તેમાંથી થયેલી કમાણી પર એટલી જ મજબુત દેખાઈ રહી છે.

મેરે દેશ કી ધરતી સોના ઉગલે ગીત હવે પોતાની રીતે જ મોઢા પર ચઢવા લાગ્યું છે. ધોની દ્વારા ઉગાડવામાં આવી રહેલી શાકભાજી ખેતરમાંથી જ માર્કેટમાં પહોચવા લાગી છે. અને આ સ્તર પર પહોચવા માટે તેમણે જાતે કરેલી મહેનતને જવાબદાર માનવામાં આવી રહી છે. લોકો એમનેમ તેમની તુલના બાબા રામદેવ સાથે નથી કરી રહ્યા કે જે પોતે  એક માર્કેટીંગ ગુરૂ બનીને ઉભરીને આવ્યા છે અને તેમની કમાણીનાં રેકોર્ડ બધાને ખબર છે જ ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખેતીની કમાણી પર ક્રિકેટની કમાણી ભારે પડે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર ટકી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">