આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત

આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ડિપોઝિટનું રોકાણ રૂ. 50 ના ગુણાંકમાં કરવું પડશે.

આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત
Sukanya Samriddhi Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 1:08 PM

આ દિવાળીએ જો તમે તમારી દીકરીને ગિફ્ટ આપવા માંગો છો તો તમે તેને એવી ગિફ્ટ આપી શકો છો, જેનાથી ભવિષ્યમાં તેને ફાયદો થશે. તમે તેના નામે કોઈ પણ નવું રોકાણ શરૂ કરી શકો છો. આ માટે તમે પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માં પણ રોકાણ કરી શકો છો. તમને તેમાં ચોક્કસપણે સારું વળતર મળશે. સાથે જ, તમારા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

વ્યાજ દર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 7.6 ટકાનો વ્યાજ દર છે. વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે અને ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે.

રોકાણની રકમ આ પોસ્ટ ઓફિસ સ્કીમ (Post Office Scheme) માં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ડિપોઝિટનું રોકાણ રૂ. 50 ના ગુણાંકમાં કરવું પડશે. થાપણો એક સામટી રકમમાં કરી શકાય છે. એક મહિનામાં અથવા નાણાકીય વર્ષમાં થાપણોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કોણ ખોલાવી શકે ખાતુ ? આ યોજના હેઠળ વાલી 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામે રોકાણ કરી શકે છે. બાળકના નામે બેંક કે પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું પરિવારમાં વધુમાં વધુ બે બાળકીઓ માટે ખોલાવી શકાય છે. જોડિયા અથવા ત્રિપુટીના જન્મના કિસ્સામાં, બે કરતાં વધુ ખાતા ખોલી શકાય છે.

વિશેષતા ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી ખાતું બંધ કરી શકાય છે. આ સિવાય છોકરીની 18 વર્ષની ઉંમરના સમયે તેના લગ્નની સ્થિતિમાં એકાઉન્ટ બંધ કરી શકાય છે. આ યોજનામાં જમા કરવામાં આવેલી રકમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આ યોજનામાં ખાતા ખોલવાની તારીખથી મહત્તમ 15 વર્ષ સુધી જમા કરાવી શકાય છે. જો નાણાંકીય વર્ષમાં ખાતામાં 250 રૂપિયાની ન્યૂનતમ રકમ જમા ન થઈ હોય, તો ખાતાને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે. ડિફોલ્ટેડ ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં પુનઃજીવિત કરી શકાય છે. આ માટે, દરેક ડિફોલ્ટ વર્ષ માટે ઓછામાં ઓછા 250 રૂપિયા વત્તા 50 રૂપિયા ડિફોલ્ટ ચૂકવવા પડશે.

આ પણ વાંચો: મંડપમાં એન્ટ્રી માટે વરરાજાની સાળીઓએ રાખી વિચિત્ર શરતો, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: ગુજરાતના કપડવંજમાં ખેડૂતો છેતરાયા, નકલી બિયારણથી નુકશાનની ભીતિ

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">