LICએ વ્યાજથી 2,911 કરોડ રૂપિયાની કમાણી કરી, 21 હજાર કરોડનું રૂપિયાનું કોઈ નથી દાવેદાર

30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ગ્રાહકો દ્વારા લગભગ 21,538.93 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો ન હતો. આ જ કારણ છે કે ભારતીય જીવન વીમા નિગમને દાવા વગરની થાપણો પર 2,911.08 કરોડનું વ્યાજ મળ્યું છે.

LICએ વ્યાજથી 2,911 કરોડ રૂપિયાની કમાણી કરી, 21 હજાર કરોડનું રૂપિયાનું કોઈ નથી દાવેદાર
LIC (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 2:25 PM

કોરોનાને કારણે લોકો વિમા બાબતે વધારે જાગૃત થયા છે અને છેલ્લા બે વર્ષમાં વિમા પોલિસીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. પરંતુ અહીં વાત છે અનક્લેમ્ડ વિમા વિશે. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)એ અનકલેમ્ડ નાણામાંથી ખાસી કમાણી કરી છે. લોકસભાના એક સવાલના એક જવાબમાં માહિતી આપી કે એલઆઈસી (LIC) પાસે હાલના સમયમાં 21 હજાર કરોડની બિનવારસી જમા રકમ પડી છે.

30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ગ્રાહકો દ્વારા લગભગ 21,538.93 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો ન હતો. આ જ કારણ છે કે ભારતીય જીવન વીમા નિગમને દાવા વગરની થાપણો પર 2,911.08 કરોડનું વ્યાજ મળ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચ 2021 સુધીમાં અનકલેમ્ડ પોલીસી ફંડ રૂ. 18,495 કરોડ અને માર્ચ 2020ના અંતે રૂ. 16,052.65 કરોડ હતું. તે જ સમયે, માર્ચ, 2019ના અંત સુધી આ રકમ 13,843.70 કરોડ રૂપિયા હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

LIC દાવો ન કરેલી રકમની વિગતો જાળવી રાખે છે

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર દરેક વીમા કંપનીએ પોતાની વેબસાઈટ પર 1,000 રૂપિયા કે તેથી વધુની દાવા વગરની રકમની વિગતો મૂકવી પડશે. વેબસાઈટને પોલિસીધારકો અથવા લાભાર્થીઓને દાવો ન કરેલી રકમની ચકાસણીની સુવિધા પણ પૂરી પાડવાની જરૂર છે. દાવો ન કરેલી રકમ વિશેની તમામ માહિતી કંપનીએ પોતાની પાસે રાખવી પડે છે.

જો તમે દાવો ન કરો તો તમામ પૈસા અહીં ટ્રાન્સફર થઈ જશે

એલઆઈસીના નિયમો મુજબ પોલિસીધારકોએ કાર્યકાળ પૂર્ણ થયા પછી 10 વર્ષ સુધી તેમને ક્લેમનો દાવો કરવાનો હોય છે. જો આ સમયગાળા દરમિયાન વીમાધારક પૈસા માટે દાવો ન કરે તો આ તમામ નાણાં એલઆઈસીમાં જમા થઈ જાય છે. આ પછી રકમ વરિષ્ઠ નાગરિક ભંડોળ (SCWF)માં ટ્રાન્સફર કરવામાં આવે છે. વરિષ્ઠ નાગરિક કલ્યાણ નિધિ વર્ષ 2016માં બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો :અમેરિકા-કેનેડા સરહદે ડીંગુચા પરિવાર સાથે મહેસાણાની એક મહિલાનું પણ મોત થયાની આશંકા, 11 સભ્યના ગ્રુપ સાથે ગઇ હતી મહિલા

આ પણ વાંચો :Surat : કોર્સ પૂરો કરવાના ચક્કરમાં સુરતની મોટાભાગની શાળાઓમાં ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પણ શરૂ

આ પણ વાંચો :સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાકિસ્તાન પર ‘આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના’ પર લોકસભામાં આપશે નિવેદન, જયશંકર યુક્રેન વિશે આપશે માહિતી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">