LIC ચીફ સિદ્ધાર્થ મોહંતીનું મોટું નિવેદન, અદાણી ગ્રુપમાં રોકાણ કરવાથી નથી થયું કોઈ નુકસાન

LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી કહ્યું કે, LIC રોકાણકારોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ સંસદમાં LICની પ્રશંસા કરી છે, ત્યારથી રોકાણકારો, પોલિસી હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સ પ્રત્યે તેની જવાબદારીમાં વધારો થયો છે.

LIC ચીફ સિદ્ધાર્થ મોહંતીનું મોટું નિવેદન, અદાણી ગ્રુપમાં રોકાણ કરવાથી નથી થયું કોઈ નુકસાન
Gautam Adani - LIC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 5:37 PM

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાલમાં દિવસોમાં ઘણી ચર્ચામાં છે. સંસદથી લઈને રોકાણકારો સુધી દરેક જગ્યાએ LICની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અદાણીના રોકાણ પર LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે પહેલા તો સંસદમાં PM નરેન્દ્ર મોદીનો LIC પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અદાણીની કંપનીમાં રોકાણ કરીને LIC ને કોઈ નુકસાન થયું નથી.

LICની જવાબદારીમાં વધારો થયો

LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી કહ્યું કે, LIC રોકાણકારોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ સંસદમાં LICની પ્રશંસા કરી છે, ત્યારથી રોકાણકારો, પોલિસી હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સ પ્રત્યે તેની જવાબદારીમાં વધારો થયો છે.

અદાણીમાં રોકાણ કરવાથી કોઈ નુકસાન થયું નથી

એલઆઈસીના ચીફ સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે, અમે કોઈ એક કંપની વિશે વાત કરવા માંગતા નથી, પરંતુ અદાણીની કંપનીમાં રોકાણ કરીને LIC ને કોઈ નુકસાન થયું નથી. અમે નીતિઓ અને પ્રોટોકોલ મુજબ અદાણીમાં રોકાણ કર્યું છે. કંપનીના શેરના ભાવ નીચા હતા, ત્યારે અમે રોકાણ કર્યું અને જેમ જેમ ભાવ વધવા લાગ્યા, અમને રોકાણનો લાભ મળ્યો છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ પણ વાંચો : Onion Price: સરકાર વેચશે ઓનલાઈન સસ્તી ડુંગળી, ભાવ નિયંત્રણમાં લેવા માટે લીધો નિર્ણય

LIC માં 13 લાખ વીમા એજન્ટ કાર્યરત

આંતરિક પ્રોટોકોલ અને નિયમનને ધ્યાનમાં રાખીને અદાણીમાં રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. તેના 13 લાખ વીમા એજન્ટ કાર્યરત છે. તેમણે કહ્યું કે એજન્ટની સંખ્યા હજુ વધારવાની જરૂરિયાત છે જેથી દેશમાં કવરેજ વધારી શકાય અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકાય.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">