5 હજારમાં લઈ શકશો પોસ્ટ ઓફિસની ફેન્ચાઈઝી, દર મહિને આટલી કમાણી કરી શકશો

જો તમે ઓછામાં ઓછુ આઠમા ઘોરણ સુધી ભણયા છો અને રોજગારી શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસ દ્વારા પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો. પોસ્ટ વિભાગે પોસ્ટલ ફેન્ચાઈઝી સ્કીમ લોન્ચ કરી છે, જેના દ્વારા તમે કમાણી કરી શકો છો. તમે એવી જગ્યા પર પોસ્ટ કાર્યાલયને ખોલી શકો છો, જ્યાં પોસ્ટ ઓફ્સની સુવિધા ન હોય. આ […]

5 હજારમાં લઈ શકશો પોસ્ટ ઓફિસની ફેન્ચાઈઝી, દર મહિને આટલી કમાણી કરી શકશો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 09, 2019 | 12:59 PM

જો તમે ઓછામાં ઓછુ આઠમા ઘોરણ સુધી ભણયા છો અને રોજગારી શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસ દ્વારા પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો.

પોસ્ટ વિભાગે પોસ્ટલ ફેન્ચાઈઝી સ્કીમ લોન્ચ કરી છે, જેના દ્વારા તમે કમાણી કરી શકો છો. તમે એવી જગ્યા પર પોસ્ટ કાર્યાલયને ખોલી શકો છો, જ્યાં પોસ્ટ ઓફ્સની સુવિધા ન હોય. આ જગ્યા ગામડાં અને નાના શહેરોમાં પણ હોય શકે છે. આ પોસ્ટ કાર્યાલય દ્વારા લોકો દર મહીને લગભગ 50 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે, જ્યારે પોસ્ટ કાર્યાલય ખોલવા માટે 5 હજાર રૂપિયા જામીન તરીકે જમા કરાવવા પડશે.

પોસ્ટ કાર્યાલયની ફેન્ચાઈઝી લેનાર વ્યકિતી જે પ્રોડકટ્સ વેચી શકશે તેમાં પોસ્ટ અને રેવન્યુ ટીકિટ, સ્પીડ પોસ્ટનું બુકીંગ, રજીસ્ટ્રાર, મની ઓર્ડર, પોસ્ટલ જીવન ઈન્શોયરન્સ, ડિપાર્ટમેન્ટ તરફથી બિલ, વગેરે સામેલ હશે. ઈન્ડિયા પોસ્ટે લોકોને સગવડતા આપતા કહ્યું કે દુકાન ન હોય તેવા લોકો તેમના ઘરમાં પણ આ ફેન્ચાઈઝી શરૂ કરી શકશે. તેના માટે ફેન્ચાઈઝી લેનાર વ્યકિતીના ઘરમાં એટલી જગ્યા હોવી જોઈએ જ્યાં તે આવી ફેન્ચાઈઝી સરળતાથી ચલાવી શકે અને લોકોને પણ કોઈ મુશ્કેલી ના પડે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈન્ડિયા પોસ્ટે પાનના ગલ્લાવાળા, કરીયાણાંની દુકાનવાળા, સ્ટેશનરીની દુકાનવાળા, નાના દુકાનદાર લોકોને પણ આમાં સામેલ કર્યા છે. તેના માટે વ્યકિતીની ઉંમર 18 વર્ષથી વધારે અને આઠમું ધોરણ પાસ હોવો જોઈએ અને કોમ્પયુટરની પ્રાથમિક માહિતી હોવી જોઈએ. ફેન્ચાઈઝી લેનાર વ્યકિતી આખા દિવસમાં તેના ટાઈમ પ્રમાણે 24 કલાકમાં ગમે ત્યારે તેને ચલાવી શકે છે. તેના માટે નૉર્મલ પોસ્ટ ઓફિસના સમય પ્રમાણે ચલાવવાની કોઈ જરૂરીયાત નથી.

આ છે આખી રીત

1. ફેન્ચાઈઝીની અરજી કરવા માટે સૌથી પહેલા ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 2. સિલેકશન થવા પર ઈન્ડિયા પોસ્ટની સાથે એક એમ.ઓ.યુ(MOU) કરવામાં આવશે. 3. ફેન્ચાઈઝી લેવા માટે ઈન્ડિયા પોસ્ટે ઓછામાં ઓછી લાયકાત આઠમું ધોરણ પાસ નકકી કરી છે. 4. વ્યકિતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.

કેવી રીતે થાય છે કમાણી

પોસ્ટ કાર્યાલયની ફેન્ચાઈઝીથી કમાણી કમિશન પર થાય છે. આ બધી જ સર્વિસ પર કમિશન આપવામાં આવે છે. 1. રજીસ્ટર આર્ટીકલ્સના બુકીંગ પર 3 રૂપિયા 2. સ્પીડ પોસ્ટ આર્ટીકલ્સના બુકીંગ પર 5 રૂપિયા 3. 100 થી 200 રૂપિયાના મનીર્ઓડરના બુકીંગ પર 3.50 રૂપિયા 4. 200 રૂપિયાથી વધારેના મનીર્ઓડર પર 5 રૂપિયા 5. દર મહીને રજીસ્ટર અને સ્પીડ પોસ્ટના 1000 રૂપિયાથી વધારેના બુકીંગ પર 20% 6. પોસ્ટેજ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ર્ઓડર ફોર્મના વેચાણ પર વેચાણ કિંમતના 5% 7. રેવન્યુ સ્ટેમ્પ અને સર્વિસ પર પોસ્ટ વિભાગને થયેલ કમાણીના 40% કમિશન

[yop_poll id=1254]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">