Home Loan Rates : આ 5 બેંકો ઓફર કરી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો શું છે વ્યાજ દર

રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં વધારા બાદ તમામ બેંકોએ લોનના (Home Loan Rates)વ્યાજદરમાં વધારો કર્યો છે. અહીં અમે તમને એવી 5 બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લોન મોંઘી હોવા છતાં પણ અન્ય બેંકોની સરખામણીમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે.

Home Loan Rates : આ 5 બેંકો ઓફર કરી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો શું છે વ્યાજ દર
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 2:57 PM

ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) રેપો રેટ 4.40 થી વધારીને 4.90 ટકા કર્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) 8 જૂને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી. આરબીઆઈની આ જાહેરાત બાદ તમામ બેંકોએ પણ તમામ પ્રકારની લોનના વ્યાજદર (Home Loan Rates)માં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. જો કે રેપો રેટ વધાર્યા બાદ તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે, પરંતુ હોમ લોન લેનારા લોકો પર તેની ખરાબ અસર પડશે. વાસ્તવમાં, હોમ લોનની ચુકવણી બાકીની લોન કરતાં ઘણી લાંબી ચાલે છે અને તેની રકમ પણ ઘણી વધારે છે.

કઈ બેંક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારા બાદ તમામ બેંકોએ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. જો કે, તમામ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા હોમ લોનના વ્યાજ દરો અલગ-અલગ છે. અહીં અમે તમને એવી 5 બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લોન મોંઘી હોવા છતાં પણ અન્ય બેંકોની સરખામણીમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર સૌથી સસ્તી હોમ લોન ઓફર કરી રહી છે

સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન આપતી 5 બેંકોમાં તમામ સરકારી બેંકોનો સમાવેશ થાય છે. બેંક ઓફ મહારાષ્ટ્ર 6.8 ટકાના સૌથી ઓછા વ્યાજ દરે સૌથી સસ્તી હોમ લોન ઓફર કરી રહી છે. જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંક મહત્તમ વ્યાજ દરમાં 7.75 ટકાના દરે પોસાય તેવી લોન આપે છે. તમને જણાવી દઈએ કે હોમ લોનના વ્યાજ દર લોનની રકમ અને કાર્યકાળના આધારે બદલાય છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

રેપો રેટ 35 દિવસમાં 0.90 ટકા વધ્યો

જણાવી દઈએ કે 35 દિવસની અંદર રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો છે. 4 મે, 2022ના રોજ, આરબીઆઈએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4 થી 4.40 ટકા કર્યો. આ પછી 8 જૂને RBIએ ફરી એકવાર રેપો રેટ વધારવાની જાહેરાત કરી હતી. આ વખતે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, જેના કારણે રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થયો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">