ખુશખબર ! સરકાર દિવાળી પહેલા 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરશે, આ રીતે કરો બેલેન્સ ચેક

વર્ષ 2020 માં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, EPFO ​​એ માર્ચ 2020 માં PF વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો. આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે.

ખુશખબર ! સરકાર દિવાળી પહેલા 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરશે, આ રીતે કરો બેલેન્સ ચેક
know how to check PF balance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 9:04 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો માટે સારા સમાચાર છે. રિટાયરમેન્ટ ફંડ દિવાળી પહેલા નાણાંકીય વર્ષ 2020-21 (FY21) માટે વ્યાજ દર જમા કરી શકે છે. અહેવાલો અનુસાર, EPFO ​​ના સેન્ટ્રલ બોર્ડે વ્યાજમાં વધારાને મંજૂરી આપી દીધી છે અને બોડી હવે નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહી છે.

રિપોર્ટ અનુસાર બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) માં વધારો અને મોંઘવારી રાહત સાથે વધુ નાણાં મળશે. જ્યારે કેટલાક દલીલ કરે છે કે નાણાં મંત્રાલયની મંજૂરી માત્ર પ્રોટોકોલની બાબત છે EPFO તેની મંજૂરી વિના વ્યાજ દરને ક્રેડિટ કરી શકતું નથી. EPFO તેના બોર્ડના નિર્ણય અને નાણાકીય સ્થિતિના આધારે આગળ વધવાની અપેક્ષા રાખે છે.

7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર માર્ચમાં બોર્ડે નાણાકીય વર્ષ 21 માટે 8.5% ચૂકવવાની ભલામણ કરી હતી. EPFO એ ગયા નાણાકીય વર્ષમાં અંદાજે રૂ .70,300 કરોડની આવકનો અંદાજ મૂક્યો છે, જેમાં તેના ઇક્વિટી રોકાણોનો એક હિસ્સો વેચવાથી લગભગ 4,000 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વર્ષ 2020 માં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, EPFO ​​એ માર્ચ 2020 માં PF વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો. આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે. નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો. જોકે, નાણાકીય વર્ષ 2017-18માં તે માત્ર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2019-20 માટે તે 8.5 ટકા છે.

તમારા એકાઉન્ટમાં વ્યાજ આવ્યું છે કે નહીં તે તમે કેવી રીતે જાણશો? અમે તમને ચાર રીતો વિશે જણાવી રહ્યા છે જેના દ્વારા તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચકાસી શકો છો

આ સુવિધા માટે તમારે પહેલા તમારા મોબાઇલમાં Umang App એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી આવશ્યક છે. તમારે તમારો રજિસ્ટર થયેલ ફોન નંબર દાખલ કરવો પડશે. ડાબા ખૂણાના મેનૂ પર જાઓ અને ‘Service Directory’ પર જાઓ. અહીં EPFO વિકલ્પ સર્ચ કરો. અહીં View Passbook ખોલી તમારા UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ જાણો.

2. EPFO PORTAL કર્મચારી EPFO પોર્ટલ દ્વારા ખાતાનું બેલેન્સ પણ ચકાસી શકાય છે. આ માટે, તમારે વેબસાઇટ પર લોગિન કરવું પડશે. આ સિવાય ઇ-પાસબુક માટે epfindia.gov.in પર ક્લિક કરો. આ પછી નવું પૃષ્ઠ ખુલશે. અહીં તમારે તમારું વપરાશકર્તા નામ (UAN NUMBER), પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવું પડશે. એક નવું પૃષ્ઠ ખુલશે જ્યાં બધી વિગતો આવશે. હવે અહીં તમારે મેમ્બર આઈડી પસંદ બેલેન્સ જાણી શકાશે.

3. MISS CALL આ માટે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને 011-22901406 પર MISS CALL કરો. અહીં તમારું UAN, PAN અને આધાર લિંક હોવું જરૂરી છે. આ નંબર પર કોલ કર્યા પછી, તમારું બેલેન્સ જાણવા મળશે

4. SMS આ માટે, તે જરૂરી છે કે તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ હોય. તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ લખીને મોકલવાનું રહેશે. આ સેવા અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત 10 વિવિધ ભાષાઓને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો : સરકારની ડ્રોન પોલિસીએ આ શેરને પાંખો લગાડી , એક સપ્તાહમાં 50% વૃદ્ધિ નોંધાવનાર આ ડિફેન્સ સ્ટોક આપના પોર્ટફોલિયોમાં છે?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલમાં

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">