Senior Citizens માટે સારા સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં પણ પૈસાની ચિંતા રહેશે નહીં, સરકાર આ નિર્ણય લાભદાયક બનશે

વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર મળવા જઇ રહ્યા છે. સરકાર વડીલો માટે વિશેષ યોજના બનાવી રહી છે.

Senior Citizens માટે સારા સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં પણ પૈસાની ચિંતા રહેશે નહીં, સરકાર આ નિર્ણય લાભદાયક બનશે
હવે 70 વર્ષના લોકો પણ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ ખાતું ખોલાવી શકશે.
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 10:29 AM

વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર મળવા જઇ રહ્યા છે. સરકાર વડીલો માટે વિશેષ યોજના બનાવી રહી છે. જો સરકાર આની ઘોષણા કરે છે તો પછી તમે 70 વર્ષની ઉંમરે પણ પેન્શન માટે પાત્ર થઈ શકો છો. એટલે કે 70 વર્ષના લોકો પણ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ ખાતું ખોલાવી શકશે. મતલબ હવે વૃદ્ધાવસ્થામાં પૈસાની ચિંતા રહેશે નહીં.

જાણો શું છે પ્લાન? પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ સરકારને દરખાસ્ત મોકલીને તેની મંજૂરી માંગી છે. નિયમનકારે જણાવ્યું છે કે NPS ખાતું ખોલવાની મહત્તમ વયમર્યાદા હાલના 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરવી જોઈએ. પીએફઆરડીએ એ દરખાસ્તમાં એ પણ સમાવેશ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ 60 વર્ષની વય પછી NPSમાં જોડાય છે તો તેને 75 વર્ષની વય સુધી ખાતું ચલાવવાની મંજૂરી આપવી જોઈએ અને વળતર આપવું જોઈએ.

મહત્તમ મર્યાદા વધારવા દરખાસ્ત ઓથોરિટીના અધ્યક્ષ સુપ્રિમિમ બંધોપાધ્યાયે કહ્યું હતું કે છેલ્લાં 3.5 વર્ષમાં 60 વર્ષથી ઉપરના 15 હજાર લોકોએ NPS ખાતું ખોલાવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મહત્તમ વયમર્યાદા 5 વર્ષ વધારવાની યોજનામાં શામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

NPSમાં પેન્શનની વય કેટલી છે? એનપીએસમાં 60 વર્ષની વય સુધી જમા કરાયેલ રકમના આધારે પેન્શન નક્કી કરવામાં આવે છે જ્યારે APYમાં પેન્શન રૂ 1000 થી 5000 ની વચ્ચે નક્કી કરવામાં આવે છે. કેટલું પેન્શન મળશે તે તેના પર નિર્ભર રહેશે કે તમે દર મહિને જમા કરો છો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">